દએ મહિનાનું મહત્વ

માહ દએ દાદાર એ સર્જકને આભાર માનવાનો મહિનો છે અને એક રીત કે જેમાં કૃતજ્ઞતા ધાર્મિક રીતે ઘરે, ઓફિસ અથવા આતશ બહેરામ કે અગિયારીમાં જશન સમારંભો કરી વ્યક્ત કરવામાં આવે છે અથવા સમર્પિત કરવામાં આવે છે તે છે. આ મહિનાના ચાર વિશેષ દિવસોમાં (દિવસ પહેલો – હોરમઝદ, આઠમો દિવસ – દએ આદર, દિવસ પંદર – […]

ઈરાનનું પ્રાચીન આતશગાહ બાકુ ફાયર ટેમ્પલ

અઝરબૈજાનની રાજધાનીમાં સ્થિત આતશગાહ બાકુ ફાયર ટેમ્પલ, કુદરતી ગેસ વેન્ટ પર બાંધવામાં આવ્યું હતું, અને તેનું નિર્માણ 17મી સદીના અંતમાં અને 18મી સદીની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. જો કે, એવા પુરાવા છે કે એક વખત આ સ્થળ પર એક જૂનું મંદિર હતું. આતશગાહ બાકુ ફાયર ટેમ્પલની રસપ્રદ વિશેષતા એ છે કે પારસી, હિંદુઓ અને શીખો […]

દિવંગત સુપ્રસિદ્ધ કલાકાર રવિ વર્માની ધ પારસી લેડી પેઈન્ટિંગ પુન:સ્થાપિત

ધ પારસી લેડી – સુપ્રસિદ્ધ કલાકાર રાજા રવિ વર્માનું એક સદી જૂનું, અધૂરૂં પેઈન્ટિંગ, જે કેરળના તિરુવનંતપુરમમાં 380 વર્ષ જૂના કિલીમનૂર પેલેસના સ્ટુડિયોમાં ફોલ્ડ અને આશ્રયસ્થાન હતું, હવે તેને પુન:સ્થાપિત કરવામાં આવ્યું છે અને 29મી એપ્રિલ, 2023ના રોજ પેલેસમાં જ કિલીમનૂર પેલેસ ટ્રસ્ટ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું, જે પ્રખ્યાત કલાકારની 175મી જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં […]

સમર વેકેશન કોચીંગ કેમ્પની શનિવારે પુર્ણાહુતિ

તાજેતરમાં જ સુરત પારસી પંચાયત સંચાલિત સુરતની શાળાઓના વિધાર્થી તથા વિધાર્થીનીઓ માટે બે અઠવાડીયાના કોચીંગ કેમ્પનું આયોજન સુરત પારસી પંચાયત દ્રારા કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં સુરત પારસી પંચાયત સંચાલિત શાળાઓ ઉપરાંત શહેરની અન્ય શાળાના સ્ટુડન્ટસો સહિત દોઢસોથી પણ વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્કેટીંગ, ડાન્સ, ફટબોલ, જીમ્નાસ્ટીક, વોલીબોલ તેમજ ટેબલ ટેનીસ જેવી રમતો […]

પટેલ અગિયારીએ 115મી સાલગ્રેહની ઉજવણી કરી

મુંબઈ સ્થિત ફીરોજશા અરદેશીર પટેલ ફાયર ટેમ્પલ, તેના સ્થાપક – શેઠ અરદેશીર બિકાજી પટેલ (અંધેરીવાલા)ની યાદમાં, 21મી એપ્રિલ, 2023ના રોજ ભવ્ય રીતે 115મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી હતી. પંથકી એરવદ કેરસી એચ. કટીલા અને તેમની મોબેદોની ટીમ દ્વારા જશનની પવિત્ર ક્રિયા સાંજે 5:00 કલાકે કરવામાં આવી હતી. તેમાં સારી એવી સંખ્યામાં જરથોસ્તીઓએ હાજરી આપી હતી. […]

પાંચ ગેહનું અવલોકન

ગાહ અથવા ગેહ એ પહેલવી શબ્દ છે જે એક સમયગાળો અને સ્થળ પણ સૂચવે છે. ચોવીસ કલાકના દરેક દિવસને પાંચ ગાહ અથવા ગેહમાં વિભાજિત કરવામાં આવે છે અને દરેક ગેહ ચારથી પાંચ કલાકના સમયગાળામાં ફેલાય છે. ઉષાહિન ગેહ અને હાવન ગેહ લાંબા હોય છે કારણ કે મોટા ભાગની ધાર્મિક વિધિઓ આ સમયગાળા દરમિયાન કરવામાં આવે […]