ઓસ્તાસ અને એરવદો માટેનો 17મો રેસિડેન્શીયલ તથા બેહદીન પાસબાન માટેનો 10મો રેસિડેન્સીયલ વર્કશોપ

28મી એપ્રિલ 2018ને દિને સાંજે 5.30 કલાકે જશનની ક્રિયા એરવદ કેકી રાવજી દ્વારા કરવામાં આવી અને ચીફ ગેસ્ટ એરવદ ડો. પરવેઝ બજાં જેમણે મોબેદ, એરવદ, દસ્તુર તેમજ ‘બહેદિન પાસબાન’ માટે ઉંડાણમાં જણાવ્યું. ગ્રામવાસીના અગિયારીના ટ્રસ્ટી તેમજ પંથકી સાહેબો એપ્રીશીએશન લેટર આપી બહેદિન પાસબાન સાહેબોને જે સન્માન મળ્યું તેનાથી ખુશાલીનો પ્રસંગ સર્જાયો હતો. આ 13 દિવસના […]