સિકંદરાબાદના ખાન બહાદુર એદલજી સોહરાબજી ચિનોય અંજુમન દર-એ-મેહરે તેની 100મી સાલગ્રેહની ઉજવણી કરી

14મી જુલાઈ, 2020ના દિને સિકંદરાબાદમાં એમજી રોડ પર સ્થિત ખાન બહાદુર એદલજી સોહરાબજી ચિનોય અંજુમન દર-એ-મેહરની શુભ શતાબ્દી હોવા છતાં, રોગચાળાના નિયંત્રણોને ધ્યાનમાં રાખીને, ત્યાં કોઈ જાહેર ઉજવણી કરવામાં આવી ન હતી અને પ્રસંગને આ સીમાચિહ્ન સ્મારક માટે દર્શાવવામાં આવ્યો હતો. દર-એ-મહેર, જે હૈદરાબાદ અને સિકંદરાબાદના જોડિયા શહેરોમાં હાજર ત્રણ અગિયારીઓમાં સૌથી નાની છે, શહેરમાં […]