પારસી કોવિડ પીડિતોની દોખ્મેનશીની માટે અમદાવાદના દોખ્મા પર સ્ટીલ વાયર નેટ ફીટ કરવામાં આવી

ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતે કોવિડ 19નો ભોગ બનેલા મૃત પારસીઓ માટે દોખ્મેનશીની પ્રથા હાથ ધરવાની મંજૂરી આપી છે, આ શરતે કે તેઓને અલગ દોખ્મામાં રાખવામાં આવે દોખ્માને પક્ષીઓની જાળીથી ઢાંકવામાં આવે જેનાથી પક્ષીઓ અંદર ન જઈ શકે અને અવશેષોને ખુલ્લી જગ્યામાં ફેલાવે નહીં. ઉપરોક્ત દિશાનિર્દેશોને ધ્યાનમાં રાખીને, અમદાવાદ પારસી પંચાયત (એપીપી) એ અમદાવાદના જશોદાનગર ખાતે […]