સુરતના શહેનશાહી આતશ બહેરામના વરસીયાજીનું અવસાન

20મી ઓકટોબર, 2019ના રોજ, સુરતના શહેનશાહી આતશ બહેરામના વરસીયાજીનું નવસારી ખાતે નિધન થયું છે, જ્યાં તેમને વૃદ્ધાવસ્થાને લગતી બીમારીની સારવાર આપવામાં આવી રહી હતી. પાયદસ્ત બીજા દિવસે સવારે નવસારી ડુંગરવાડી ખાતે યોજાઈ હતી.