ખોરદાદ યશ્ત, ખોરદાદ અમેશાસ્પંદ – ‘ધ પરફેક્ટ વન!’

પૂર્ણતા એ ફકત ભગવાનમાંજ હોઈ શકે છે – આપણે ફક્ત માનવ છીએ. ખોરદાદને અમેશાસ્પંદને હૌરવત અથવા સંપૂર્ણતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખોરદાદ આકાશ અને પાણીના શાસક છે, પાકના વિકાસમાં વધારો કરનાર છે. દિવસ દરમિયાન કોઈ પણ ક્ષણે આકાશ એકસરખુ ન હોવા છતાં, તે દરેક સેકંડમાં સંપૂર્ણ છે. સમુદ્ર – ભલે તે તોફાનના લહેરાતા મોજા […]