પાચનતંત્રને નોર્મલ રાખવા આટલું જરૂર કરો

સવાર-સવારમાં પેટ સાફ ન થાય તો લોકો આખો દિવસ પરેશાન રહે છે. ઘણીવાર પેટ સાફ ન થવાની સમસ્યા કબજિયાતમાં ફેરવાઈ જાય છે અને ધીમે-ધીમે પાઈલ્સ, અલ્સર સહિતની ગંભીર બીમારીઓનું જોખમ ઉભું કરે છે. પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન: પેટ સાફ રાખવા માટે લોકોએ દરરોજ પુષ્કળ પાણી પીવું જોઈએ. 1 સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર હાઈડ્રેટેડ રહેવું એ સારું […]

હાર્ટએટેક અને પાણી

તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે પેશાબ માટે ઉઠવું પડશે. ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે. હૃદયરોગના ડોક્ટરએ આપેલ જવાબ પ્રમારે ગુરૂત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે […]

ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા માટે આવી રીતે કરો નારંગીની છાલના પાવડરનો ઉપયોગ

ચહેરાને ગ્લોઈંગ બનાવવા માટે વિટામીન સી ખૂબ જ જરૂરી છે. જો તમે ઇન્સ્ટન્ટ ગ્લોની સાથે સ્કિનના પણ ઘણા પ્રોબ્લેમથી છુટકારો મેળવવા માંગો છો તો તમે વિટામિન સીથી ભરપૂર નારંગીની છાલનો પાવડર લગાવી શકો છો. નારંગીની છાલનો પાવડર વિટામિન સી થી ભરપૂર હોય છે. નારંગીની છાલમાં ઘણા એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટિઝ હોય છે તેથી ચહેરા પર બનતા એક્નેના […]

વજન ઓછું કરવું છે? અજમાવો આ ટિપ્સ અને મેળવો સફળતા

જો ખરેખર તમે વજન ઘટાડવા માંગતા જ હોવ તો તેના માટે યોગ્ય ખાન-પાન સાથે યોગ્ય ડાયેટ અને વ્યાયામ ખુબ જ જરૂરી છે. આજે ઘણા લોકો વજન ઘટાડવાની લોભામણી જાહેરાતો કરે છે. પરંતુ વજન ઘટાડવા માટે ચોક્કસ સમય લાગે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ વર્ક ફ્રોમ હોમનું પણ ચલણ વધ્યું […]

આમળા

આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેમાં આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી તમામ ગુણકારી મિનરલ અને વિટામિન રહેલા છે. તેના પોષક તત્ત્વ કેટલાય પ્રકારની બીમારીઓથી આપણો બચાવ કરે છે. આમળાનો જ્યુસ, મુરબ્બો, અથાણું અથવા કાચું ખાવાથી પણ શરીરને કેટલાય ફાયદા થાય છે. આયુર્વેદમાં પણ આમળાનું લાભદાયી ફળ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. આમળામાં વિટામિન-સી […]

વધુ પડતું દ્રાક્ષનું સેવન લાવે છે ગંભીર બીમારીઓ!!

ખાસ કરીને ઉનાળાની સીઝનમાં દરેક વ્યક્તિને દ્રાક્ષ ખાવાનું પસંદ હોય છે. આ સીઝનમાં મળતી દ્રાક્ષમાં એન્ટીઓકસીડેન્ટ, મિનરલ્સ, વિટામિન્સ, ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. કાળી દ્રાક્ષના સેવનથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે એનું એક માત્ર કારણ આ પણ છે. પરંતુ જો દ્રાક્ષનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવેતો તેની ઘણી બધી આડઅસર થઈ શકે છે. દ્રાક્ષનું વધુ પ્રમાણમાં […]

જો તમે પણ અડધી બાલ્દી પાણીમાં એક ચમચી મીઠું નાખીને આ રીતે લેશો ફુટ બાથ, તો શરીરને થશે અનેક ફાયદાઓ

મીઠું અને પાણી મિક્સ કરીને લગાડવાથી એ ઘણી સમસ્યાઓનો ઉપચાર થઈ શકે છે. જો ગળામાં દુખાવો થાય, કોઈ પણ પ્રકારનો ગળામાં ચેપ લાગે, અથવા મોમાં ચાંદા પડે તો પાણીમાં મીઠું નાખી તેના ગરાળા કરવાથી ફાયદો થાય છે. જો શરીરમાં કોઈ સોજો, દુખાવો અથવા કોઈ ઈજા થઈ હોય તોગરમ પાણીમાં મીઠું નાખીને તેનો શેક કરવાથી રાહત […]

ઔષધ નો રાજા હરડે : હમેશાં ઘરમાં રાખો જે તમારા નાના મોટા રોગો ભગાડવામાં મદદરૂપ છે

કોઈ વ્યક્તિ એવી નથી કે જેને કોઈ તકલીફ ન હોય. ઘણા લોકોને ઇમ્યુનિટી પાવર મજબૂત હોય તો તેમનું શરીર ઓછા રોગનો ભોગ બને છે, જ્યારે ઘણા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તેમનું શરીર વધારે રોગનો ભોગ બનતું હોય છે. વળી દરેકને નાની મોટી કોમન શારીરિક તકલીફ તો સતાવતી જ રહેતી હોય છે. આ કોમન […]

કોરોના થાય તો ઘરે રહીને પણ તેની સારવાર કરી શકાય છે

દીકરા અને પત્નીને કોરોના સંક્રમણને આજે 11મો દિવસ થયો. બંનેના રિપોટર્સ પણ નેગેટિવ આવી ગયા છે. પરિવારમાં જ કોરોનાની પધરામણી થયેલ હોવાથી આ વાયરસની અસરોને નજીકથી જોઈ. આપ સૌ મિત્રોને ઉપયોગમાં આવે એવી કેટલીક વાતો આપની સાથે શેર કરૂં છું. જો તમે પૂરતા સજાગ અને જાગૃત હોવ તો કોરોનાથી ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી, […]

સલાડ ખાવાના ફાયદા!

ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે, કાચું ખાવું એટલે કે રાંધ્યા વગરનો ખોરાક ખાવો સારો ગણાય? સલાડ ખાવાથી શું ફાયદો થાય? તે ખાવું યોગ્ય છે? જો તમારા મનમાં પણ આવા સવાલો થઈ રહ્યા હોય, તો આજે આ લેખના મારફતથી તેના જવાબ મળી જશે. તો આવો જાણીએ આજના લેખમાં તમારા માટે શું ખાસ છે? જણાવી […]

સલાડ ખાવાના ફાયદા!

ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે, કાચું ખાવું એટલે કે રાંધ્યા વગરનો ખોરાક ખાવો સારો ગણાય? સલાડ ખાવાથી શું ફાયદો થાય? તે ખાવું યોગ્ય છે? જો તમારા મનમાં પણ આવા સવાલો થઈ રહ્યા હોય, તો આજે આ લેખના મારફતથી તેના જવાબ મળી જશે. તો આવો જાણીએ આજના લેખમાં તમારા માટે શું ખાસ છે? જણાવી […]