તેલંગના લઘુમતી પંચે પારસી આરામ ઘર પરના અતિક્રમણ અહેવાલ માટે હાકલ કરી છે

ઓમિમ માનેકશા દેબારાએ કરેલી અરજીના આધારે, તેલંગના રાજ્ય લઘુમતી પંચ (ટીએસએમસી) એ નિઝામાબાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસને નિઝામાબાદ જિલ્લા, કાંટેશ્વર ગામમાં સ્થિત પારસી આરામ ઘરના કથિત અતિક્રમણ અંગે વિગતવાર અહેવાલ દાખલ કરવા માટે એક મહિનાની મંજૂરી આપી છે. અરજી મુજબ, 1 એકર અને 39 ગુંટામાં ફેલાયેલ પારસી આરામ ઘર પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું […]