કૃપાળુ દેવી આવાં યઝદ

થોડા દિવસો પહેલા આવા મહિનો – આવા રોજ પરબ પર, જરથોસ્તીઓ અગિયારીના કુવાઓ અથવા ભીખા બેહરામના કુવા પર ભેગા થાય હતા. તે એ દિવસ છે જ્યારે ગૌરવપૂર્ણ આવાં યઝદના જાદુને કારણે પ્રેમ અને આરાધનાની લાગણી પ્રગટ થાય છે. ચાલો આપણે આવાં અરદવીસુરા અનાહિતાને પ્રાર્થના કરીએ. આવાં યઝદને સ્ત્રી દૈવીત્વ તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે દોષરહિત […]