મા બાપને ભુલશો નહીં!

એક વૃધ્ધ માણસ અદાલતમાં દાખલ થયાં જેથી પોતાની શિકાયત જજ સામે રજૂ કરે. જજે પૂછ્યું તમારો કેસ કોની વિરુધ્ધ છે? તેમણે કહ્યું : મારા પુત્ર વિરુધ્ધ. જજ હેરાન થયો અને પુછ્યું : શું ફરિયાદ છે? વૃધ્ધ કહ્યું : હું મારા પુત્ર પાસેથી એની તાકત મુજબ માસિક ખર્ચો માંગી રહ્યો છું. જજે કહ્યું : આ તો […]

સંજાણ ઉતરી તે અંજુમન કેવી હતી?

જે અજુમન સંજાણ ઉતરી તે લોકોના પોશાકોનો તો આપણે ખ્યાલબી નથી કરી શકતા, સાધારણ કામે એક જાતનો પોશાક, ક્રિયાકામ કરે ત્યારે તેનો જુદી જ જાતનો અને કોઇ ગુજરી જાય, ત્યારે જે પહેરે તે તો ફેકી જ દે, પાછો નહિ પહેરે. એવી જાતની નસાબદી તેઓ પાળતા હતા. શેઠ જહાંગીર ચીનીવાલા જ્યારે સાત વરસના હતા ત્યારે તેઓએ […]

કોલેજિયમે જસ્ટિસ જેબી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણુંકની ભલામણ કરી!

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના જજ – જસ્ટિસ જે બી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણુંક કરવાની ભલામણ કરી છે. 5મી મે, 2022ના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) એનવી રામાનાના નેતૃત્વમાં કોલેજિયમની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ પારડીવાલાએ નિર્ણાયક અને સંવેદનશીલ બાબતો પર અસંખ્ય ચુકાદાઓ આપ્યા છે અને કાયદાના વિવિધ વિષયો પર […]

મીથ્રનુ બળ 

આજે તો બુરા જમાનાની આલુદગીને લીધે તરીકતમાં તો ખામી આવ્યા વગર રહેજ નહિં પણ આજે જે મુખ્ય ચીજ છે તે મીથ્ર છે. ભલા જમાનામાં મુખ્ય ચીજ યસ્ન હોય છે. ઉસ્તાદ સાહેબ ક્ષ્નુમ લાવ્યા અને તે અમુક જણાઓને તેહસીલ થયો તે કાંઈ ખાલી અકસ્માત નથી પણ વરજાવંદ સાહેબની આમદનો મીથ્ર ઉભો કરવા માટે બધું થયું છે. […]

બ્રાન્ડ ગોદરેજ લોક્સ યુવાઓ માટે પોતાનો ઈતિહાસ જાણવા રજૂ કરે છે અમર ચિત્ર કથા

પ્રખ્યાત ગોદરેજ પરિવારે અમર ચિત્ર કથા (એસીકે) દ્વારા તેમનો ઇતિહાસ શેર કરીને યુવા વર્ગ સાથે બ્રાન્ડ રિકોલ વધારવાનું પસંદ કર્યું છે કોમિક્સ અને ગ્રાફિક નવલકથાઓના પ્રકાશનના રાજા જેમણે લાખો બાળકોને સારી રીતે ચિત્રિત કોમિક્સ દ્વારા ભારતીય ઇતિહાસ અને પૌરાણિક કથાઓથી પરિચિત થવાની પ્રેરણા આપી છે. 73 વર્ષીય જમશેદ એન ગોદરેજ, ગોદરેજ એન્ડ બોયસના ચેરમેન અને […]