કોલકાતાની સૌથી જૂની આગિયારીમાં વિનાશક આગ

15 નવેમ્બર, 2025ના રોજ મધ્ય કોલકાતામાં લાગી આવેલી ભયંકર આગે શહેરની સૌથી જૂની જરથોસ્તી પ્રાર્થના સ્થાન – ઐતિહાસિક રૂસ્તમજી કાવસજી બનાજી અગિયારીને ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું. એઝરા સ્ટ્રીટ પર આવેલા ગોડાઉનમાં સવારે લગભગ 5:30 વાગ્યે લાગેલી આગ પૂર્વ ભારતના સૌથી મોટા ઈલેક્ટ્રિકલ માલના બજાર વિસ્તારમાં ઝડપથી ફેલાઈ ગઈ. છ કલાકથી વધુ સમય સુધી 25 ફાયર […]

સમયાતીત મોનાજાતને નવી જાન – કૈઝાદ પટેલ દ્વારા પુનજીવિત

ગૌરવપૂર્ણ ધાર્મિક મોનાજાત નબીઓ ના નબી અમાર, જે મૂળ મરહુમ દારા પ્રિન્ટરે રચ્યું હતું, હવે ગાયક-સંગીતકાર કૈઝાદ પટેલની નવી રજૂઆતથી ફરી પ્રકાશમાં આવ્યું છે. ભાવસભર ભક્તિગીતો માટે જાણીતા કૈઝાદે પરંપરાગત આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતને સુંદર રીતે સમાવી, આજની પેઢીને જરથોસ્તી પ્રાર્થના વારસાથી ફરી જોડવાનો પ્રયત્ન કર્યો છે. સંગત વિડિયોમાં એઆઈ-આધારિત ગતિશીલ ગ્રાફિક્સનો પ્રથમવાર સર્જનાત્મક ઉપયોગ […]

સંજાણ ડે 2025: વારસો અને કૃતજ્ઞતાનો ઉત્સવ

14 નવેમ્બર, 2025ના રોજ સમગ્ર ભારતના જરથોસ્તીઓ સંજાણ મેમોરિયલ કોલમ ગ્રાઉન્ડમાં ભેગા થઈ સંજાણ ડેની ઐતિહાસિક ઉજવણી ગૌરવ અને ભાવપૂર્વક મનાવી. સંજાણ ડે માત્ર વાર્ષિક પરંપરા નથી, પરંતુ આપણા શૂરવીર પૂર્વજોને અને પારસી શરણાર્થીઓનું ઉદાર સ્વાગત કરનાર દયાળુ શાસકોને અર્પાયેલું સન્માન છે. દર વર્ષે મુંબઈ, ગુજરાત અને આસપાસના વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં લોકો બસ અને ટ્રેન […]

When Skies Turn Grey

– Dr. Tanaisha Patel As winter descends, a deadly haze seems to blanket many of India’s cities, more severely felt in Mumbai, Delhi and other metros. The persistent rise in air pollution has transformed simple coughs, fevers and colds into a nationwide respiratory emergency. This wave, commonly being labelled ‘viral fever’, is in reality, far […]

PZASH Elects New Managing Committee Members

The Parsi Zoroastrian Anjuman of Secunderabad and Hyderabad (PZASH) held its Triannual General Body Meeting on 23rd November, 2025, at the Parsi Dharamshala, Secunderabad. The meeting saw enthusiastic participation, with over 340 community members from the twin cities in attendance. The agenda included confirmation of minutes from the previous meeting, adoption of accounts, appointment of […]

Your Moonsign Janam Rashi This Week –
29 November 2025 – 05 December 2025

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમને કોઈ પણ કામ કરવામાં કંટાળો નહીં આવે. મુશ્કેલી ભર્યા કામો ખૂબ જ સારી રીતે પૂરા કરવામાં સફળ થશો. બીજાની મદદ કરવામાં કોઈ પણ જાતની પાછી પાની નહીં કરો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડા […]