Your Moonsign Janam Rashi This Week –
28 February 2026 – 06 March 2026

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે જ્યાં જશો ત્યાં ભરૂપુર માનપાન મળશે.તમે નાણાકીય બાબતની અંદર પરેશાન હશો તો શુક્રની કૃપાથી અચાનક ધનલાભ થશે તથા નાણાકીય સ્થિતિ સુધરતી જશે. તમે કરેલા કામનું વળતર પૂરેપૂરું મળી જશે. ફેમિલીમાં આનંદ અને સુખનું વાતાવરણ જોવા […]

બ્લોટિંગ થવાનાં કારણો, તેનાથી છુટકારો મેળવવાના ઉપાય

બ્લોટિંગ એટલે પેટ ફુલી જવું. ઘણા લોકોને જમ્યા પછી પેટ ફુલી ગયું હોય તેવું લાગે છે. ખોરાકનું પાચન ન થાય ત્યારે પેટ ફુલેલું લાગે છે. પેટમાં દુખાવો, બેચેની જેવા લક્ષણો જોવા મળે છે. બ્લોટિંગ થવાનું મુખ્ય કારણ આહાર હોય છે. તળેલો કે મસાલેદાર ખોરાક ખાવાથી પેટ ભારે થઈ જાય છે. બ્લોટિંગ થવાનાં કારણો: * ઉતાવળમાં […]

સત્યને કરૂણાની સાથે ચાલવું જોઈએ

જરથોસ્તી ઉપદેશો આપણને યાદ અપાવે છે કે હુખ્ત, એટલે કે સારા શબ્દો, માત્ર તથ્યાત્મક સાચાશ પર આધારિત નથી, પરંતુ આશા-ધાર્મિકતા અને દિવ્ય વ્યવસ્થાના ઉચ્ચ સિદ્ધાંત-પર આધારીત છે. આ અર્થમાં સત્ય ક્યારેય એકલું ઊભું રહેતું નથી; તે સૌહાર્દ, સંતુલન અને સર્વજન હિતની સેવા કરવાનું હોય છે. દૈનિક જીવનમાં આપણે ઘણી વખત ઈમાનદારીને રૂક્ષતા સાથે ગૂંચવી દઈએ […]

હસો મારી સાથ

ભાભી: લગ્નોમાં ફુવા કેમ નારાજ થઇ જાય છે? દિયર: જે ઇજ્જત જમાઇની પોસ્ટ પર મળે તે ફુવાની પોસ્ટ પર નથી મળતી એટલે. *** પોલીસ (ચોરને): તુ એક જ દુકાનમાં ચાર વાર ચોરી કરવા કેમ ગયો? ચોર: સર, ચોરી તો મેં પહેલી વારમાં જ મારી પત્નીનો ડ્રેસ ચોરીને કરી લીધી હતી. બાકી ત્રણ વખત ડ્રેસ બદલાવવા […]

વૃધ્ધતાના લીધે મોત આવે એ વ્યાજબી પણ બીમારીના લીધે મરવું પડે એ ખોટું!

આ બધુ થવાના મુખ્યત્વે 2 કારણ કહી શકાય. વધુ પડતો શારીરિક આરામ અને વધુ પડતો માનસિક થાક બસ આ બાબતોથી પોતાની જાતને બચાવી લેજો કોઈ પણ માટે ક્યારેય ભૂખ્યા, તરસ્યા કામ ના કરતાં પોતાના બાળકો માટે પણ નહીં. કેમ કે તમારું શરીર સ્વસ્થ હશે તો જ તમે આગળ જતા બાળકોનું ધ્યાન રાખી શકશો અને એના […]

નવસારીમાં ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ દ્વારા યુવા પ્રતિભાશાળીઓનું સન્માન

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસે 25મી જાન્યુઆરી, 2026ના રોજ નવસારીના ટાટા હોલ ખાતે તેની 21મી એકેડેમિક પ્રાઈઝ ડિસ્ટ્રિબ્યુશન કાર્યક્રમનું આયોજન કરીને જુનિયર કે.જી.થી લઈને પોસ્ટગ્રેજ્યુએટ સ્તર સુધીના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી. કુલ 182 વિદ્યાર્થીઓમાંથી 102 વિદ્યાર્થીઓ કેશ એવોર્ડ માટે પાત્ર બન્યા, જ્યારે તમામ અરજદારોને પ્રોત્સાહનરૂપે વિશેષ ભેટો આપવામાં આવી. પ્રખ્યાત પરફોર્મિંગ આટર્સ વ્યક્તિત્વ તથા ઝ્વાસ સંસ્થાપક મહારૂખ […]

વાપિઝ દ્વારા કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન

વર્લ્ડ એલાયન્સ ઓફ પારસી ઇરાની જરથોસ્તીએ (વાપીઝ) એન. કે. ધાભર કેન્સર ફાઉન્ડેશનના સહયોગથી પારસી હેલ્થ મેટર્સ: એ કોન્ફરન્સ ઓન કમ્યુનિટી વેલબીઇંગ નામે મહત્વપૂર્ણ સમુદાય આરોગ્ય કાર્યક્રમનું આયોજન 30 જાન્યુઆરી, 2026ના રોજ ઓલબ્લેસ બાગ ખાતે કર્યું હતું. આ કાર્યક્રમમાં અગ્રણી તબીબી નિષ્ણાતો, સમર્થકો અને કેન્સર સર્વાઇવર્સે હાજરી આપી, જ્યાં પારસી જરથોસ્તી સમાજમાં પ્રિવેન્ટિવ હેલ્થકેર, વરિષ્ઠ નાગરિકોની […]

Finance Bill 2026: Predictability Over Populism

Khushroo B. Panthaky, Senior Partner with Walker Chandiok & Co LLP, Chartered Accountants. The Finance Bill 2026 marks a confident shift towards stability and trust, moving away from short-term populist measures. It builds on recent reforms to simplify compliance, improve certainty and reduce procedural friction, especially for individuals and small taxpayers. By keeping tax rates […]