ઝેડએસીએ વિશ્ર્વભરના જરથોસ્તીઓ માટે કરેલું જશન

શનિવાર, 4 સપ્ટેમ્બર, 2021, ખરેખર એક ઐતિહાસિક પ્રસંગ સાબિત થયો, જ્યારે આપણાં પાંચેય ઉચ્ચકક્ષાના વડા દસ્તુરજીઓ – દસ્તુરજી ડો. ફિરોઝ એમ. કોટવાલ; ઈરાનશાહ – ઉદવાડાના દસ્તુરજી ખુરશેદ દસ્તુર; દસ્તુરજી કેકી રવજી મહેરજીરાણા; દસ્તુરજી સાયરસ દસ્તુર; અને દસ્તુરજી ડો. જામાસ્પ દસ્તુર કૈખુશરો જમાસ્પઆસા – આશીર્વાદ અને વિશ્ર્વભરમાં આપણાં સમુદાયને પ્રેમ, શાંતિ, આનંદ, આરોગ્ય અને સમૃદ્ધિનો સંદેશ […]