શરીર કે તેના કોઈ ભાગમાં કળતર અકડન થતું રહેતું હોય અથવા અમુક ભાગ જકડાઈ કે અકડાઈ ગયો હોય તો તે મટાડવા એક સીધો સાદો છતાં અસરકારક પ્રયોગ છે. અજમો લેવો અને તે સરસવના તેલમાં નાખી ખૂબ વાટી લસોટી લેવું. તેલ-અજમાનું પ્રમાણ વ્યક્તિએ સ્વયમ પોતાની આવશ્યકતાનુસાર નકકી કરી લેવું. બસ, આ રીતે તૈયાર કરેલું તેલ અસરગ્રસ્ત ભાગ પર ઘસતા ચોપડતા રહેવું. પ્રયોગ દીર્ઘકાળ સુધી જાળવી રાખવો. વ્યક્તિની ફરિયાદ જરૂર ધીમે-ધીમે મટવા લાગે છે.
Latest posts by PT Reporter (see all)
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025