ફિલ્ડ માર્શલ સામ માણેકશાનું સન્માન કરતો પુષ્પાંજલિ સમારોહ

સ્ટેશન હેડક્વાર્ટરના નેજા હેઠળ, મદ્રાસ રેજિમેન્ટ સેન્ટર (એમઆરસી), વેલિંગ્ટન ખાતે ફિલ્ડ માર્શલ સામ માણેકશાની 16મી પુણ્યતિથિના સન્માનમાં, ઉટીમાં પારસી ઝોરાસ્ટ્રિયન કબ્રસ્તાનમાં પુષ્પાંજલિ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લેફ્ટનન્ટ જનરલ વીરેન્દ્ર વત્સ – કમાન્ડન્ટ, ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, (ડીએસએસસી), વેલિંગ્ટન, ત્રિ-સેવા સમુદાય વતી આદરણીય સૈનિકના અંતિમ વિશ્રામ સ્થાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વેલિંગ્ટનના સ્ટેશન […]

Surat’s Parsee Pragati Mandal Organises Book Distribution For Students

The Surat-based social service group dedicated to making a difference to society, Parsee Pragati Mandal (PPM), continued with its yearly noble service of distributing free note books and stationery to 117 deserving Zoroastrian students, thus championing and upholding the cause of education. The drive was conducted on 23rd June, 2024, at Surat’s Parsi Girls Orphanage, […]

Legislation To Designate ‘National Zoroastrian Day’ On Jamshedi Navroz (Vernal Equinox) In USA

Recently, FEZANA member associations, California Zoroastrian Center and Zoroastrian Association of California (ZAC), ably led by Sam Billimoria, held a meeting with California Congressman – J. Luis Correa, to thank him for introducing a legislation to designate a ‘National Zoroastrian Day’ every year, on the day of the Vernal Equinox or Jamshedi Navroz, as is […]

સીબીડીએ સ્કાઉટસ હોમાવઝીરના 11માં વાર્ષિક દિવસની ઉજવણી કરી

હોમાવઝીરના 11માં સીબીડીએ સ્કાઉટ ગ્રુપે 16મી જૂન, 2024ના રોજ જેબી વાચ્છા હાઈસ્કુલમાં તેનો 97મો વાર્ષિક દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવ્યો હતો. મુખ્ય અતિથિ – ગાઈડર શેરનાઝ આચાર્ય, ઈસ્ટ બોમ્બે ડિસ્ટ્રિક્ટ કમિશનર ફોર ગાઈડ અને તેમના પતિ, આદિલ આચાર્યને પ્રભાવશાળી ગાર્ડ ઓફ ઓનર કબ્સ અને સ્કાઉસ દ્વારા અર્પણ કરવામાં આવ્યા. આઉટડોર પ્રોગ્રામની શરૂઆત કબ અને […]

પુણેના પારસીઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી

23મી જૂન, 2024ના રોજ, પુણે ઝોરાસ્ટ્રિયન સ્પોર્ટસ એસોસિએશન (પીઝેડએસએ) એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે પૂણેમાં ઝોરાસ્ટ્રિયન લોકો માટે એક પ્રસંગપૂર્ણ યોગ સત્રનું આયોજન કર્યું હતું. બાઈ માણેકબાઈ જીજીભોય બિલ્ડીંગમાં આયોજિત, આ કાર્યક્રમમાં 50 ઉત્સાહી સહભાગીઓ જોવા મળ્યા, જેનું સંચાલન પ્રમાણિત યોગ શિક્ષક – હવોવી કાંગા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે તેમને યોગની પ્રાચીન પ્રેકિટસ […]

એમ જે વાડિયા અગિયારી ખાતે સંરચિત ધાર્મિક અભ્યાસક્રમ

એમ જે વાડિયા અગિયારી (લાલબાગ) એ તેના સ્ટ્રક્ચર્ડ રિલિજિયસ કોર્સ (એસઆરસી) નું એક સત્ર તાજેતરમાં, હોમાજી બાજના દિવસે, પવિત્ર હોમાજીના માનમાં યોજ્યું હતું, જેને 250 વર્ષ પહેલાં એક અનબોર્ન બાળકના મૃત્યુમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. અભ્યાસક્રમ હાવન ગેહમાં ઊંડે સુધી રહેતો હતો, જે તેના મહત્વ અને અસરકારકતાને પ્રકાશમાં લાવે છે. એરવદ ડો. રામિયાર કરંજીયા […]