વૃધ્ધાવસ્થા – કાંટાળો તાજ યા વરદાન

1) માણસ એક એવું પ્રાણી છે જેને જીંદગીમાં ઉભા થતા સવાલોના જવાબ મળતા નથી, જ્યારે પશુપંખીઓને એવા સવાલો નથી સતાવતા કેમ કે તેમને કોઈ અપેક્ષા નથી હોતી જે તેઓ પ્રગટ કરી શકે. તેમને તો બસ મુકત રહી મસ્ત રીતે વિહરવા ગમે છે. 2) માણસ વધુ જીવે છે પણ, પણ ઓશિયાળો અવતાર તેને માટે શ્રાપ સમાન […]