ઘરમાં બાયું, બહાર વાયુ, આમાં ક્યાં જાય ભાયું!!
***
મુંબઈ સુધી મેઘરાજાની સવારી આવી ચૂકી છે, માટે બહાર નીકળો ત્યારે એકાદ નાની થેલી લઈને બહાર નીકળવુ કેમકે મોબાઈલ ને થતી ‘શરદી’ જલ્દી નહી મટે. દવા અને સારવાર ખૂબ મોંઘી છે.
***
હું શું કહું છુ, આપણે આ શેઠ બ્રધર્સને કહીને દરિયામાં 250-300 કિલો ‘કાયમ ચૂર્ણ’ નાખી દઈ તો ‘વાયુ’ ઓછો નો થઇ જાય??
***
આજે એક વર્ષ પછી તેને જોઈ, અસલ પહેલા હતી તેવીજ, મન મકકમ કરીને નકકી કર્યુ હવે બીજી જોવીજ નથી જૂની છત્રી જ વાપરીશ..
Latest posts by PT Reporter (see all)
- કરાણી અગિયારીની 178માં સાલગ્રેહની ઉજવણી - 22 February2025
- યંગ રથેસ્ટાર્સ દ્વારા અનાજ વિતરણનું આયોજન - 22 February2025
- ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા ટ્રસ્ટ ચેમ્પિયન્સ સસ્ટેનેબિલિટી - 22 February2025