ર મધ્યમ કદની કાચી કેરી (છાલ કાઢયા વગરની), 3/4 કપ પીસેલી સાકર, 1 ટીસ્પૂન શેકેલો જીરા પાવડર, 1 ટીસ્પૂન સંચળ (કાળુ મીઠું), થોડા ફુદીનાના પત્તા, 1/4 ટીસ્પૂન સૂંઠ, મીઠું સ્વાદાનુસાર. કુકરમાં કાચી કેરીને છાલ સાથે બાફી લો. હવે કેરીની છાલ કાઢી તેનો પલ્પ કાઢી લો. ફુદીનાના પત્તા, પીસેલી સાકર, જીરા પાવડર, કાળુ મીઠું (સંચળ), સૂંઠ […]
Tag: Parsi Times
તમારી કાળજી લો!!
રિપોર્ટ ડોક્ટરના હાથમાં હતો, નિદાન થયું નોન આલ્કોહોલીક સીરોસીસ.. હું વ્યસનથી હજારો હાથ દૂર હતો. લીવરને નુકસાન થયું હતું.. માત્ર 3 મહિનાનો સમયગાળો હતો મારી પાસે પુત્ર અને પુત્રી તેમના લીવરનું દાન કરવા તૈયાર હતા. પણ મારી દીકરી અને મારું બ્લડ ગ્રુપ મેળ ખાતું નહોતું. એક વિકલ્પ સમાપ્ત થયો. છોકરાનું લિવર 35 જોઈતું હતું તે […]
દવિયેરની નવાજબાઈ ગોઈપોરીયા અગીયારીની 168માં વરસની સાલગ્રહેની દબદબાભરી ઉજવણી
ઉમરગામના દવિએર ગામ મુકામે બાઈ નવાજબાઈ ગોઈપોરીયા અગિયારીની 168માં વરસની સાલગ્રહેની દબદબાભરી ઉજવણીમાં 500 જેટલા પારસી/ઈરાની બશ્તે કુશ્તીયાનો એ હાજરી આપી હતી અને મુરાદ હાંસલ આતશ પાદશાહની બંદગી કરી હતી. મુંબઈ, સુરત, દહાણુ, ઘોલવડ, નારગોળ, નવસારી, સરોંડા, ઉંમરગામ, સંજાણથી ધર્મપ્રિય – હમદિનો હાજર રહ્યા હતા. આદર મહીનો અરદીબહેસ્ત રોજ તા. 15 એપ્રિલ, 2023ના રોજ સવારે […]
બરજોર મહેતા સીઈપીટી યુનિવર્સિટી, અમદાવાદ ખાતે પ્રમુખ તરીકે નિયુક્ત
8મી મે, 2023ના રોજ, અમદાવાદ સ્થિત આર્કિટેકચર અને પ્લાનિંગ સંસ્થા, સીઈપીટી યુનિવર્સિટીએ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આયોજન શાળાના ભૂતપૂર્વ નિયામક, બરજોર મહેતાની 20 જાન્યુઆરી, 2024 થી શરૂ થતા પાંચ વર્ષની મુદત માટે નવા પ્રમુખ અને કાર્યકારી નિર્દેશક તરીકેની તેમની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. બરજોર મહેતા – એક આર્કિટેકટ અને શહેરી આયોજક, સિંગાપોરમાં સ્થિત પૂર્વ એશિયા […]
ગંભારનું મહત્વ
ગંભારનો અર્થ થાય છે એકઠું/સંગ્રહ કરવાનો સમય. સામાન્ય રીતે કહીએ તો, તે સારા કાર્યો અને કુદરતના આશીર્વાદો એકત્રિત કરવાનો અથવા લણવાનો સમય છે. કેટલાક લોકો આ શબ્દને કૃતજ્ઞતા આપવા માટે એકત્ર સમુદાયના અર્થઘટન તરીકે પણ કરે છે. આધુનિક સમયમાં, કેટલાક પરોપકારી પારસી અને ઈરાની પારસી લોકો પણ ગંભારને તેમના વહાલાની વિદાયની સ્મૃતિમાં, આધ્યાત્મિક યોગ્યતાના કૃત્ય […]
Your Moonsign Janam Rashi This Week –
27 May – 02 June 2023
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મનને શાંતિ આપે તેવા ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નાની મુસાફરીનો ચાન્સ મળી જશે. ચંદ્રની કૃપાથી મનમાં જે પણ ડાઉટ હશે તેનું નિવારણ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતની અંદર ધીરે ધીરે સારા સારી થતી જશે. નવા કામ શરૂ કરવામાં સફળ થશો. હાલમાં 34મુ […]
એસપીપીએ ઝેડડબ્લ્યુએએસ સાથે જોડાણમાં એચપીવી વેકસીન કેમ્પનું આયોજન કર્યું
સુરત પારસી પંચાયત (એસપીપી) ના પ્રમુખ અને ટ્રસ્ટીઓ દ્વારા 04 મે, 2023 ના રોજ સર્વાઇકલ કેન્સર નિવારણ માટે, પારસી છોકરીઓ અને મહિલાઓ માટે 10 થી 45 વર્ષની વય વચ્ચે, શેઠ આર ડી. તારાચંદ સુરત પારસી જનરલ હોસ્પિટલ, સુરત ખાતે વિનામૂલ્યે ઇન્જેક્ટેબલ વેકસીન આપવા માટે, એચપીવી (હ્યુમન પેપિલોમા વાયરસ) દ્વારા વેકસીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. […]
પુણેની પટેલ અગિયારીએ 180મી સાલગ્રેહની ઉજવણી કરી
પુણેની સૌથી જૂની અગિયારી – સરદાર શેઠ સોરાબજી રતનજી પટેલ અગિયારી, તેની ભવ્ય 180મી વર્ષગાંઠ 2જી મે, 2023 (માહ આદર, રોજ બહેરામ)ની ઉજવણી સાંજે માચી અર્પણ અને જશન સાથે કરી હતી, જે પંદર મોબેદો દ્વારા કરવામાં આવી હતી. પુણેના ભીડભાડવાળા નાનાપેઠ વિસ્તારમાં આવેલી પટેલ અગિયારી, જેને લોકપ્રિય રીતે ગામ-ની-અગિયારી તરીકે ઓળખવામાં આવે છે, તે મહત્ત્વપૂર્ણ […]
દએ મહિનાનું મહત્વ
માહ દએ દાદાર એ સર્જકને આભાર માનવાનો મહિનો છે અને એક રીત કે જેમાં કૃતજ્ઞતા ધાર્મિક રીતે ઘરે, ઓફિસ અથવા આતશ બહેરામ કે અગિયારીમાં જશન સમારંભો કરી વ્યક્ત કરવામાં આવે છે અથવા સમર્પિત કરવામાં આવે છે તે છે. આ મહિનાના ચાર વિશેષ દિવસોમાં (દિવસ પહેલો – હોરમઝદ, આઠમો દિવસ – દએ આદર, દિવસ પંદર – […]
ઈરાનનું પ્રાચીન આતશગાહ બાકુ ફાયર ટેમ્પલ
અઝરબૈજાનની રાજધાનીમાં સ્થિત આતશગાહ બાકુ ફાયર ટેમ્પલ, કુદરતી ગેસ વેન્ટ પર બાંધવામાં આવ્યું હતું, અને તેનું નિર્માણ 17મી સદીના અંતમાં અને 18મી સદીની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. જો કે, એવા પુરાવા છે કે એક વખત આ સ્થળ પર એક જૂનું મંદિર હતું. આતશગાહ બાકુ ફાયર ટેમ્પલની રસપ્રદ વિશેષતા એ છે કે પારસી, હિંદુઓ અને શીખો […]
દિવંગત સુપ્રસિદ્ધ કલાકાર રવિ વર્માની ધ પારસી લેડી પેઈન્ટિંગ પુન:સ્થાપિત
ધ પારસી લેડી – સુપ્રસિદ્ધ કલાકાર રાજા રવિ વર્માનું એક સદી જૂનું, અધૂરૂં પેઈન્ટિંગ, જે કેરળના તિરુવનંતપુરમમાં 380 વર્ષ જૂના કિલીમનૂર પેલેસના સ્ટુડિયોમાં ફોલ્ડ અને આશ્રયસ્થાન હતું, હવે તેને પુન:સ્થાપિત કરવામાં આવ્યું છે અને 29મી એપ્રિલ, 2023ના રોજ પેલેસમાં જ કિલીમનૂર પેલેસ ટ્રસ્ટ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું, જે પ્રખ્યાત કલાકારની 175મી જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં […]