1874માં સ્થપાયેલી, મુંબઈમાં મરીન લાઈન્સ ખાતે આવેલી જે.ડી. આમરિયા સોડાવોટરવાલા અગિયારીએ 2જી સપ્ટેમ્બર, 2024ના દિને (રોજ ફરવરદીન – માહ ફરવરદીન) 150 વર્ષ પૂર્ણ કર્યા. બે જશન સમારંભો – સવારે અને સાંજે – પંથકી એરવદ પરવેઝ કરંજીયા દ્વારા કરવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગે સમાજના સભ્યોએ મોટી સંખ્યામાં અગિયારીની મુલાકાત લીધી હતી.
Latest posts by PT Reporter (see all)
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025