1874માં સ્થપાયેલી, મુંબઈમાં મરીન લાઈન્સ ખાતે આવેલી જે.ડી. આમરિયા સોડાવોટરવાલા અગિયારીએ 2જી સપ્ટેમ્બર, 2024ના દિને (રોજ ફરવરદીન – માહ ફરવરદીન) 150 વર્ષ પૂર્ણ કર્યા. બે જશન સમારંભો – સવારે અને સાંજે – પંથકી એરવદ પરવેઝ કરંજીયા દ્વારા કરવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગે સમાજના સભ્યોએ મોટી સંખ્યામાં અગિયારીની મુલાકાત લીધી હતી.
Latest posts by PT Reporter (see all)
- કેવો સુંદર જવાબ! - 29 March2025
- પારસી સન્નારીઓ તેમના જાદુઈ સ્પર્શ સાથે બની સુરત મેરિયોટ અથવા લાઇન્સના રસોડાની રાણીઓ - 29 March2025
- મોબેદ મેહરાબાન ફિરોઝગરીનું અવસાન - 29 March2025