ક્ષમા શોધવી

જ્યારે લોકો મરણ પથારીએ હોય છે ત્યારે તેઓ શું કરવાના હોય છે તે જાણતા નથી, પરંતુ એક વાત ચોક્કસ છે, માનવ હૃદય મૃત્યુના દરવાજા પર ક્ષમા માંગે છે. જીવન એક સ્વચ્છ સ્લેટ, એક ખાલી પુસ્તક તરીકે શરૂ થાય છે, ધીમે ધીમે તમારા પોતાના હાથથી તે ભરાય છે અને જે નસીબ ઉદારતાથી બહાર કાઢે છે અથવા […]

એસ્ટ્રોફિઝિસિસ્ટ નરગીશ મવાલવાલાની એમઆઈટી સ્કૂલ સાયન્સના ડીન તરીકે નિયુકતી

18મી ઓગસ્ટ, 2020 ના રોજ, પાકિસ્તાનમાં જન્મેલા, ઝોરાસ્ટ્રિયન ક્વોન્ટમ એસ્ટ્રોફિઝિસિસ્ટ નરગીશ મવાલવાલાને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી (એમઆઈટી)ની પાંચ શાળાઓમાંની એક પ્રતિષ્ઠિત એમઆઈટી સ્કૂલ સાયન્સના નવા ડીન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ફિઝિક્સ વિભાગના અત્યાર સુધીના એસોસિયેટ વડા તરીકે, મવાલવાલા સપ્ટેમ્બર 1થી નવા ડીન તરીકેનો કાર્યભાર સંભાળશે, એમઆઇટી ન્યૂઝ અનુસાર, છ વર્ષની સેવા બાદ ગણિતના ડોનર પ્રોફેસર […]

એસઆઈઆઈ રજીસ્ટર કરે છે કોવીડ રસી પરીક્ષણ

સલામત અને અસરકારક કોવીડ રસી વિકસાવવા માંગતા વૈશ્ર્વિક મોરચામાં આગળ વધનારા પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા (એસઆઈઆઈ) એ ઓકસફર્ડ-એસ્ટ્રાઝેનેકા કોરોનાવાયરસ (કોવિડ -19) રસી ઉમેદવાર – ‘કોવિશિલ્ડ’ ના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણો નોંધ્યા છે. – ભારતની ક્લિનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રી (સીટીઆરઆઈ) સાથે. સમગ્ર ભારતમાં 1,600 સ્વસ્થ સહભાગીઓ પર પગેરૂ લેવામાં આવશે. તંદુરસ્ત ભારતીય પુખ્ત વયના લોકોની […]

શું તમે જાણો છો કે ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ કેમ નથી થતો?

ભગવાન ગણેશના પૂજનમાં તુલસીનો ઉપયોગ વર્જિત છે. એમ તો તુલસી પવિત્ર છે અને દરેક ભગવાનની પૂજામાં તેનો ઉપયોગ થાય છે. પરંતુ ગણપતિ બાપ્પાની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી. એક દિવસ શ્રી ગણેશ ગંગાના કિનારે તપ કરતા બેઠા હતા. અને આ સમયે ધર્માત્મજની પુત્રી તુલસીએ લગ્ન કરવા માટે તીર્થયાત્રા શરૂ કરી. દેવી તુલસી બધી યાત્રા કરી […]

હસો મારી સાથે

કરોના હવે તો તું જા. તો અમે પણ કયાંક જઈએ.. *** કરોનાની હાલત પાંચ મહિનામાં બનેવીથી ફુવા જેવી થઈ ગઈ. ડરે છે બધા પણ ગણકારતું કોઈ નથી.. *** સારૂં થઈ કરોનો 2020માં આવ્યો, જો 2000માં આવ્યો હોત ને તો આખો દિવસ નોકિયા 3310માં નાગવાળી ગેમ રમીને બધા મદારી થઈ ગયા હોત..

તમારા પરસેવા ને સાફ કરવો શા માટે જરૂરી છે

પરસેવો આવવો એ શરીરની કુદરતી વસ્તુ છે અને તે આપણા શરીર ને કુદરતી રીતે ઠંડી કરવા માટે બનાવવામાં આવેલ છે. અને શરીરના ઉત્સર્જન માટે પણ પરસેવો ખુબ જ જરૂરી છે. સામાન્ય રીતે પરસેવો તેની મેળે જ થોડા સમયની અંદર સુકાઈ જતો હોઈ છે અને જો એવું ના થાય તો તેવા સન્જોગોની અંદર આપણી પાસે તેને […]

સાંકેતિક પ્રેમ!

પરવેઝ અને કેશમીરા બન્ને દસમાં ધોરણથી સંજાણની સ્કુલમાં સાથે જ હતા અને આગળ જઈને કોલેજમાં પણ બંને સાથે ભણતા હતા. બંને વચ્ચે સારી મૈત્રી થઈ હતી અને તેઓ એકબીજાના સારા મિત્રો પણ હતા. કોઈપણ જાતની મદદ જોઈતી હોય તો તેઓ બંને એકબીજાને અવશ્ય કહેતા અને એકબીજાની મદદ પણ કરી લેતા. ધીમે ધીમે કોલેજમાં આવ્યા પછી […]