રોજ સવારે 1 કપ પાણીમાં ચપટી મુલેઠી (જેઠી મધ)નાપાઉડર નાખીને પીવો, નહીં થાય શરદી-ખાંસી, વજન પણ રહેશે કંટ્રોલમાં

મુલેઠી (જેઠી મધ)નો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. ખાસ કરીને શરદી-ખાંસી માટે તેનો વધુ ઉપયોગ થાય છે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે શરદી-ખાંસી કફમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જો રેગ્યુલર સવારે એક કપ નવશેકા પાણીમાં એક ચપટી મુલેઠીનો પાઉડર મિક્ષ કરીને પીવામાં આવે તો સ્વાસ્થ્યને બહુ જ ફાયદા મળી શકે છે. મુલેઠીમાં એન્ટીઓક્સીડેન્ટસ, […]

જો તમારે આગળ વધવું હોય તો આ રોગો પર કાબુ મેળવો

મિત્રો, તમારામાં ઘણી પ્રતિભા હોવા છતાં, તમારી યોગ્યતા હોવા છતાં, તમે આજ સુધી સફળ થયા નથી. તમે વિચારો છો કે તમે સખત મહેનત કરી રહ્યા છો, પરંતુ તમને જોઈતી સફળતા નથી મળી રહી. મિત્રો, આ એક સામાન્ય બીમારી છે અને તમને દરેક ઘરમાં આવા દર્દીઓ જોવા મળશે * કામ ઓછું, બકબક વધુ તમે બહુ બોલો […]

એસજેએએમ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ સાથે રમતવીર ડાયના એદલજી અને આદિલ સુમારીવાલાને સન્માનિત કરવામાં આવ્યા

થોડા મહિના પહેલા, ઓગસ્ટ 2022માં, પારસી ટાઈમ્સ એ જાણ કરતાં આનંદ થયો હતો કે આપણા પારસી સ્પોટર્સ આઇક્ધસ – સુપ્રસિદ્ધ ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન – ડાયના એદલજી અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એએફઆઈ) ચીફ – આદિલ સુમારીવાલા – ને પ્રતિષ્ઠિત સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ મુંબઈ (એસજેએએમ), ના વિકાસમાં તેમના યોગદાન બદલ રમતગમત, સમયના વિસ્તૃત […]

એએસીઆઈ અમેરિકા આંતરરાષ્ટ્રીય ધોરણો માટે પ્રતિબદ્ધ એવી બાળકો માટેની બાઈ જરબાઈ વાડિયા હોસ્પિટલ ભારતની પ્રથમ હોસ્પિટલ બની

મુંબઈમાં પરેલ ખાતે આવેલી બાળકો માટેની બાઈ જરબાઈ વાડિયા હોસ્પિટલ અમેરિકન એક્રેડિટેશન કમિશન ઈન્ટરનેશનલ (એએસીઆઈ) તરફથી માન્યતા પ્રાપ્ત કરનાર દેશની પ્રથમ હોસ્પિટલ બની ગઈ છે, આમ ભારતમાં દરજ્જો મેળવનારી એકમાત્ર હોસ્પિટલ છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ સિદ્ધિ અને માન્યતા માટે વાડિયા હોસ્પિટલના સીઈઓ ડો. મિની બોધનવાલાને સન્માનિત કર્યા. એએસીઆઈ (ભારત) એ 25-27 ઓગસ્ટ, 2022ની […]