દવિયેર અગિયારીની 165મી સાલગ્રેહની શુભ ઉજવણી

15મી એપ્રિલ, 2020 ના રોજ, દવિયેર અગિયારીએ તેની 165મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી હતી. લોકડાઉનને કારણે, જશન અને જાહેર જનતા માટે ઉજવણી થઈ શકી નહોતી પરંતુ બોરડી અગિયારીના પંથકી એરવદ હોમી સેનાએ હમદીનોની હાજરી વગર સાંજે સ્ટા. 5.00 કલાકે જશનની પવિત્ર ક્રિયા કરી અને તેજ સમયે સમુદાયના લોકાને દીવો પ્રગટાવવા જણાવ્યું. બાઈ નવાઝબાઈ ગોઈપોરિયા […]