સુરતના શેઠ ડી.એન. મોદી શહેનશાહી આતશબહેરામની 195મી સાલગ્રેહની ઉજવણી

સુરત તા. 2જી ઓકટોબર 2017ને સોમવાર અર્દીબહેસ્ત મહિનો અને સરોષ રોજના શુભ દિને સુરત મધે આવેલી ડી.એન. મોદી શહેનશાહી આતશબહેરામની 195મી શુભ સાલગ્રેહ ખૂબ રંગેચંગે ઉજવવામાં આવી હતી. હાવનગેહમાં પાદશાહ સાહેબને 21 કિલોની સુખડની માચી અર્પણ થઈ હતી. ત્યારબાદ કાવ્યાની ઝંડો આતશબહેરામથી નીકળી આજુબાજુના પારસી મહોલ્લામાં વાજતે ગાજતે ફર્યો હતો. સૌએ ઝંડા પર હાર ચઢાવી […]