હૈદરાબાદ સ્થિત કાર્યકર્તા ઓમીમ દેબારાનું નિધન

હૈદરાબાદના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર અને ક્ધફેડરેટ ઓફ વોલન્ટરી ઓર્ગેનાઈઝેશન્સ (સીઓવીએ) ના પ્રમુખ, ઓમીમ માણેકશા દેબારા, 24મી ઓગસ્ટ, 2023 ના રોજ સવારે 77 વર્ષની વયે, હાર્ટ એટેકને કારણે અવસાન પામ્યા હતા. ઘણા વર્ષો સુધી સિકંદરાબાદ અને હૈદરાબાદના ઝોરાસ્ટ્રિયન પારસી અંજુમનના મુખ્ય કાર્યકર્તા તરીકે સેવા આપી હતી. દેબારા તાલીમ દ્વારા એન્જિનિયર હતા, અને વીએસટીના મુખ્ય એન્જિનિયર તરીકે […]