જમશેતજી ટાટાના 3જી માર્ચના જન્મદિન પ્રસંગે તેમની પ્રેરણાદાયી જીવની

જાણીતા સ્કોટ્ટીશ લેખક કાર્લેલે તેમના પ્રવચનમાં કહ્યું હતું કે, ‘જે દેશમાં લોખંડનું નિયંત્રણ તરત જ સોના પર અંકુશ મેળવે છે.’ મોન્ચેસ્ટર (લંડન) ખાતેના આ ભાષણથી એક યુવાન ખૂબ પ્રભાવિત થયો. તેમણે પોતાના વ્યવસાયને એક નવી દિશા આપી દીધી અને બાદ તે ભારતના ઔદ્યોગિક વિકાસ માટે એક મહત્વની લિંક બની. આ યુવાનનું નામ જમશેતજી નસરવાનજી ટાટા […]