કરાચીના નામાંકિત ગાયનેક – ડો. ફરીદૂન શેઠનાનું નિધન

કરાચી સ્થિત જાણીતા ગાયનેક – ડો. ફરીદૂન શેઠનાનું ટૂંક માંદગી બાદ 8મી મે, 2021ના રોજ અવસાન થયું છે. ડોકટર શેઠનાના કુટુંબમાં તેમની ધણીયાણી તથા તેમના ત્રણ પુત્રો છે. તેમના અંતિમ સંસ્કાર પ્રાર્થનાના બીજા દિવસે કરાચીના બાથ આઇલેન્ડ ખાતે, પરિવાર મુજબ કરવામાં આવ્યા હતા. તેઓએ એક નિવેદનમાં કહ્યું, પ્રવર્તમાન કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને, વ્યવસ્થા ફક્ત પરિવાર […]