મહુવા પારસી અંજુમને 213મી સાલગ્રેહની ઉજવણી કરી

મહુવા પારસી અંજુમને 1લી ઓક્ટોબર, 2023ના રોજ તેની 213મી સાલગ્રેહની ઉજવણી કરી, (માહ અર્દીબહેસ્ત, રોજ સરોશ; ય.ઝ. 1393). ડોનર અરદેશર પટેલ (અંધેરીવાલા)ની કૃપાને કારણે 1910માં દાદાગાહ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાલગ્રેહ જશન એરવદ ફીરદોશ કરકરીયા (મલેસર બેહદીન અંજુમન, નવસારીના પંથકી) અને એરવદ કેકી દસ્તુર દ્વારા કરવામાં આવ્યું હતું. જશન બાદ તમામ ભક્તો માણેકવાડી કોમ્યુનિટી […]