25મી ફેબ્રુઆરી, 2018ના રોજ મેહર બાબાની 124મી જન્મજયંતિ

અવતાર મેહર બાબા, પુણેમાં 25મી ફેબ્રુઆરી 1894માં મેરવાન શેરિયાર ઇરાની તરીકે જન્મ્યા હતા. 1921માં તેમના આધ્યાત્મિક ધ્યેયની શરૂઆત કરી, એમના પાંચ અધ્યક્ષ હઝરત બાજન, ઉપાસણી મહારાજ, સીર્ડીના સાંઈ બાબા, નારાયણ મહારાજ અને તાજુદ્દીન બાબાની સંગતમાં રહી તેમની આગેવાની હેઠળ આધ્યાત્મિકપણાને પરિપૂર્ણતા મળી હતી. મેહર બાબાએ જ્યાં સુધી પોતાનું ભૌતિક શરીર છોડયું નહીં ત્યાં સુધી એટલે […]