વિશ્વ ભારતી સંસ્થાન દ્વારા રતિ વાડિયાનું સન્માન કરવામાં આવ્યું

પ્રતિષ્ઠિત કેળવણીકાર – રતિ દાદી વાડિયાને અમદાવાદ સ્થિત એનજીઓ, વિશ્વ ભારતી સંસ્થા દ્વારા, તેના વાર્ષિક સાહિત્યિક સમારોહ – જૂહી મેળા – મુંબઈ, 30મી માર્ચ, 2024ના રોજ શિક્ષણ અને સમાજ સેવાના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વાર્ષિક પરિષદ એક વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે જે ભારતીય લેખકો અને મહિલા […]