સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી

મરીન લાઇન્સ ખાતે આવેલી મુંબઈની જેડી આમરીયા સોડાવોટરવાલા અગિયારીએ (રોજ ફરવરદીન, માહ ફરવરદીન) 2જી સપ્ટેમ્બર, 2024ના રોજ તેની 150 વર્ષના સાલગ્રેહની ભવ્ય ઉજવણી કરી. આ શુભ પ્રસંગના દિવસે બે જશન કરવામાં આવ્યા એક સવારે 10.00 વાગ્યે અને બીજો 5:30 વાગ્યે, જશનની પવિત્ર ક્રિયા પંથકી એરવદ પરવેઝ કરંજીયા દ્વારા કરવામાં આવી હતી. અગિયારીની શતાબ્દી પર્વની ઉજવણી […]

સોડાવોટરવાલા અગિયારીએ ભવ્યરીતે 150મી સાલગ્રેહની ઉજવણી કરી

1874માં સ્થપાયેલી, મુંબઈમાં મરીન લાઈન્સ ખાતે આવેલી જે.ડી. આમરિયા સોડાવોટરવાલા અગિયારીએ 2જી સપ્ટેમ્બર, 2024ના દિને (રોજ ફરવરદીન – માહ ફરવરદીન) 150 વર્ષ પૂર્ણ કર્યા. બે જશન સમારંભો – સવારે અને સાંજે – પંથકી એરવદ પરવેઝ કરંજીયા દ્વારા કરવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગે સમાજના સભ્યોએ મોટી સંખ્યામાં અગિયારીની મુલાકાત લીધી હતી.