સોડાવોટરવાલા અગિયારીએ દસ્તુરજી કુકાદારૂનું સન્માન કરતું જશન યોજ્યું

પાક દસ્તુરજી કુકાદારૂ સાહેબની સ્મૃતિમાં, તેમની પુણ્યતિથિ નિમિત્તે, સોડાવોટરવાલા અગિયારીના પંથકી પરવેઝ બહેરામશા કરંજીયા અને તેમના પુત્ર એરવદ અરઝાન કરંજીયા દ્વારા 4 સપ્ટેમ્બર, 2023ના રોજ (માહ ફરવર્દીન, રોજ બહેરામ; 1393 યઝ), સોડાવોટરવાલા અગિયારી ખાતે વિશેષ જશન સમારોહ કરવામાં આવ્યો હતો. સવારે 10:00 વાગ્યે શરૂ થયેલા જશનમાં સપ્તાહનો દિવસ હોવા છતાં પારસી/ઈરાની ઝોરાસ્ટ્રિયનોએ મોટી સંખ્યામાં હાજરી […]