પવિત્ર દેમાવંદ પર્વત

પ્રાચીન કાળથી, પર્વતો પારસી ધર્મમાં વિશેષ આદરનું સ્થાન ધરાવે છે. તમામ શ્રદ્ધાળુ પારસીઓને આજ્ઞા આપવામાં આવી છે કે તેઓ અહુરા મઝદાની તમામ સારી રચનાઓનો આદર કરે અને તેમની દેખરેખ કરી પવિત્ર ફરજ બજાવે. અશો જરથુષ્ટ્ર આ બ્રહ્માંડના સત્યનું ચિંતન કરવાં, ઉશીદારેના પર્વત પર દસ વર્ષ રહ્યા. આપણી પ્રાર્થના શેર કરતા જણાવવામાં આવે છે કે માઉન્ટ […]