પુજાના સ્થળોએ તાજા પાણીના કુવાઓનું મહત્વ

દરેક ફાયર ટેમ્પલના કમ્પાઉન્ડમાં શુદ્ધ પાણીનો કુવો મંદિરની અંદર સ્થાપિત પવિત્ર અગ્નિ જેવો પવિત્ર માનવામાં આવે છે. સંકુલમાં પ્રવેશ કરતી વખતે, ભક્તો તેમના હાથ, ચહેરા અને પગને શુદ્ધ અને પ્રાકૃતિક ગણાતા આ તાજા કુવાના પાણીથી ધોઈ નાખે છે. ત્યારબાદ તેઓ પવિત્ર કુવા પાસે ઉભા રહીને પાણીની પ્રાર્થના (આવાં નિઆએશ) અથવા (આવાં યશ્ત) સહિતની વિવિધ પ્રાર્થનાઓ […]