પાલનજી શાપુરજી મીસ્ત્રીને શ્રદ્ધાંજલિ

શાપુરજી પાલનજી ગ્રૂપ ઓફ કંપનીઝના 93 વર્ષીય વડા પાલનજી શાપુરજી મીસ્ત્રીનું 27મી જૂન, 2022ના રોજ દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાને નિંદ્રામાં શાંતિપૂર્વક નિધન થયું હતું. ડુંગરવાડી (મુંબઈ)માં, સંપૂર્ણ રાષ્ટ્રીય અને રાજ્ય સન્માન સાથે 29મી જૂનના રોજ પરંપરાગત અંતિમ સંસ્કાર સેવા યોજાઈ હતી. દોઢસો વર્ષ પહેલાં સ્થપાયેલ, શાપુરજી પાલનજી ગ્રુપ હાલમાં વિશ્વભરના દેશોમાં પચાસ હજારથી વધુ લોકોને […]