ઉશ્તા-તે ફાઉન્ડેશને સિલ્વર એનિવર્સરીની ઉજવણી કરી

સિલ્વર જ્યુબિલી ઉજવણીના ભાગ રૂપે, અમદાવાદ સ્થિત ઉશ્તા-તે ફાઉન્ડેશને એક ગાલા મનોરંજન પર્વનું આયોજન કર્યું હતું, જેનો અસંખ્ય આભારી લાભાર્થીઓએ ભરપૂર આનંદ માણ્યો હતો. 32 બાળકો દ્વારા પ્રાર્થના અને જીવંત મોનાઝ સાથે પ્રારંભ થયેલો કાર્યક્રમ જેના મુખ્ય મહેમાન દિનશા તંબોલી અને તેમની પત્ની બચી અને અતિથિ પદ્મશ્રી યઝદી કરંજીયા હતા. એમએનજી ટ્રસ્ટી મીની પટેલે જરથુસ્તી […]

ઉશ્તા-તે ફાઉન્ડેશને સિલ્વર એનીવરસરીની ઉજવણી કરી

અમદાવાદ સ્થિત ઉશ્તા-તે ફાઉન્ડેશને તેની યાદગાર રજત વર્ષગાંઠ 4થી નવેમ્બર, 2023 ના રોજ ખુબ જ ધામધુમથી ઉજવી, જેમાં આબાદ-સ્થિત સમુદાયના સંખ્યાબંધ સભ્યોએ હાજરી આપી. પારઝોરના સ્થાપક અને પ્રમુખ ડો. શેરનાઝ કામાએ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. સ્થાપક ટ્રસ્ટી એમેરિટસ – મહેર મેદોરાની દૂરંદેશી માટે ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમની ઉદારતાએ […]