અહુરમજદ તેની કુદરત અને માણસ

આપણું એક દુઆનું ભણતર જે અર્દા ફરોશની આફ્રીનને નામે જાણીતું છે, અને જે મુકતાદનાં તહેવારોમાં સેકડો બલકે હજારો જરથોસ્તી કુટુંબોમાં ભણાય છે. તેના શરૂઆતનાં ભાગમાં અને આપણી બીજી આફ્રીનોમાં, દાદાર અહુરમજદ સાથે, તેની કુદરત સાથે, તેના અમેશાસપંદો સાથે, અશો ફરોહરો સાથે, ઘણાક પૃથ્ક વિચારો સાથે અને વખત અને જગ્યાના ભાગો સાથે મીનોઈ હમાજોર કરવામાં આવે […]

ખાંડ-સાકરને બદલે ગોળ કેમ?

આહારમાં મીઠાશ માટે સામાન્ય રીતે ખાંડ-સાકર વગેરેને બદલે ગોળને વધુમાં વધુ ઉપયોગ કરવાની સલાહ અપાય છે. કેમ કે, ગોળ વાસ્તવમાં ગુણકારી છે. સામાન્ય રીતે મીઠા પદાર્થો પચવામાં ભારે હોય છે, પણ ગોળ પચવામાં હલકો રહે છે. આ એક બહુ મોટું આશ્ર્ચર્ય છે! વળી ગોળ મીઠા હોઈને પિત્તનું-સિનગ્ધ હોઈને વાયુનું ગરમ હોઈને કફનું શમન કરે છે! […]

હસો મારી સાથે

નીંદ નહીં આતી રાત કો, ચેન નહીં આતા દિન મેં મૈનેં પૂછા રબ સે, કયા યહી પ્યાર હે ….! રબને કહા: ડોફા પંખો ફૂલ કરીને સૂઈ જા ગરમીમાં બધાને આવું જ થાય! *** ખોટો ભાર લઈને ફરવું નહીં, જતુ કરવામાં જ મજા છે, માટે જ કહું છું, ભાવનગર વાળા શેઠ બ્રધર્સનું કાયમચુર્ણ રોજ રાત્રે બે […]

સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

કસરેવઝ સીઆવક્ષ આગળ ગયો અને શાહનો પેગામ કહ્યો. સીઆવક્ષ અફ્રાસીઆબ આગળ આવવા તૈયાર થયો. ત્યારે કસરેવઝે ફરેબથી તેને તેમ કરતો અટકાવવાની કોશેશ કરી, તે ઢોંગ કરી આંખમાંથી આંસુ રેડી રડવા લાગ્યો. સીઆવક્ષે કારણ પૂછતાં કહ્યું કે મને તારી ઉપર દયા આવે છે. મારો ભાઈ અફ્રાસીઆબ ઘણો બૂરો છે. તું તેને ભોળાઈથી પિછાનતો નથી. તે તુંને […]

બાલદિનની શરૂઆત કેવી રીતે થઈ?

14મી નવેમ્બરે ચાચા નેહરૂનો જન્મદિન છે. આ દિવસ બાળદિવસના રૂપમાં ઉજવાય છે. પણ બાળદિવસ માત્ર ભારતમાં જ નહી જુદા-જુદા તારીખોમાં ઉજવાય છે. જાણો કેવી રીતે થઈ શરૂઆત. ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોથી ખૂબ પ્રેમ કરતા હતા આથી બાલ દિવસ […]

એરવદ/ઓસ્તા તથા બહેદીન પાસબાનો માટે રેસીડેન્સીયલ વર્કશોપ ધી એમ.એફ. કામા અથોરનાન ઈન્સ્ટીટયુટ એકસ સ્ટુડન્ટ ફાઉન્ડેશન તરફથી

તા. 14મી નવેમ્બરથી 17મી નવેમ્બર 2018 દરમ્યાન બાઈ ડોશીબાઈ કોટવાલ પારસી બોયઝ ઓરફનેજ, લુનસીકુઈ ખાતે નવસારીમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભણતર અને ધાર્મિક ક્રિયા કામોની તાલીમ અને તેમનું મહત્વ તેમજ મીનીંગ માટે સમજણ અને તેમનું મહત્વ તેમજ મીનીંગ માટે સમજણ આપવામાં આવશે. તમેજ જાણકારી માટે સવાલ-જવાબ જાહેર ભાષણ કરનાર વકતા (ગેસ્ટ સ્પીકર) દ્વારા […]