બટર ચીકન

સામગ્રી: 500 ગ્રામ હાડકા વગર નું ચીકન, 50 ગ્રામ કાજુ, 3 નાની ચમ્મચી દહીં મસાલા સામગ્રી: 50 ગ્રામ ખસ ખસ, 50 ગ્રામ મગજતરી, 2 મધ્યમ આકાર ના મોટા સમારેલા ટામેટા, 2 મધ્યમ આકાર ની મોટી સમારેલી ડુંગળી, 4-5 લીલા મરચા, 1 નાની ચમ્મચી ગરમ મસાલો, 1 નાની ચમ્મચી આદુ લસણ નું પેસ્ટ, 1/2 નાની ચમ્મચી […]

તમારા પરિવારનેે સમય આપો!

મિત્રો આપણે બધા ફક્ત આપણા સપના પુરા કરવા દોડી રહ્યા છીએ. રોજ સવારે કામ પર જવાનું, રાત્રે આવવાનું. કામમાં, મુસાફરીમાં, તમારો આખો દિવસ ભાગદોડમાં પસાર થાય છે. તમારી પત્ની, તમારી માતા અથવા તમારી બહેને તમારા કામ પર જતી વખતે તમને ટીફીન બોક્ષ આપવા માટે વહેલા ઉઠવું પડે છે. તમે પરણેલા હો, બાળકો હોય તો તેમને […]

સાચા તારણહાર

આપણામાંના ઘણા માને છે કે પવિત્ર તારણહાર આવશે અને આપણને બધાને બચાવશે. લગભગ દરેક ધર્મમાં તારણહાર અથવા તારણહારના ભાવિ આગમનને લગતી કેટલીક માન્યતાઓ હોય છે. જ્યારે હિંદુઓ કલાકીના રૂપમાં ભગવાન વિષ્ણુના દસમા અવતારની ઉત્સુકતાપૂર્વક રાહ જુએ છે, ત્યારે ખ્રિસ્તીઓ ખ્રિસ્તના બીજા આગમન માટે પ્રાર્થના કરે છે, મુસ્લિમો ઈમામ મેહદીના આગમનની અપેક્ષા રાખે છે અને યહુદીઓ […]

ભવ્ય શેઠ પેસ્તનજી કાળાભાઈ વકીલ કદમી આતશ બહેરામ

સુરત, ગુજરાતના શાહપોર ખાતે સ્થિત, શેઠ પેસ્તનજી કાળાભાઈ વકીલ કદમી આતશ બહેરામને રોજ 3 અદીેબહેસ્ત, માહ 4 તેશ્તર તીર (કદમી), 1193 એ.વાય. 5-12-1823 એ.સી. ના રોજ પવિત્ર કરવામાં આવ્યા હતા. ઈતિહાસ: શેઠ પેસ્તનજી કાળાભાઈ વકીલ પ્રખ્યાત વકીલ હતા. એકવાર, ગંભીર રીતે બીમાર પડ્યા પછી, તેમણે ઈચ્છા કરી કે જ્યારે તે સ્વસ્થ થઈ જશે, ત્યારે તે […]

મહુવા પારસી અગિયારીએ 112મી સાલગ્રેહ ઉજવી

1લી ઓક્ટોબર, 2022, (માહ અર્દીબહેસ્ત, રોજ સરોશ) મહુવા પારસી અંજુમન દાદગાહના 112મી ભવ્ય સાલગ્રેહની યાદમાં વાર્ષિક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. નવસારીના મલેસર બેહદીન અંજુમનના ધર્મગુરૂઓ દ્વારા સવારે જશન કરવામાં આવ્યું હતું. આ પછી માણેક વાડી હોલમાં આયોજિત એક કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં રિયા બચા (એમએ, બીઈડી) અને જેહાન દુમલાવવાલા (એમકોમ., સીએ)ને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ માટે […]