વેલેન્ટાઈન ડે સ્પેશિલ

દાદા: આખો દિવસ મોબાઈલ…!! ફેસબુક …કંટાળતો નથી? શું દાટયું છે એમાં ? પૌત્ર: દાદા, એક કામ કરો, તમે તમારા જુના ફ્રેન્ડઝ શોધો દાદા: અરે એ બધાય મારી સાથે ત્રણ-ચાર ચોપડી ભણેલા! એ લોકોને વળી આ બધું …? પૌત્ર: દાદાજી, ટ્રાય તો કરો…ને 78 વરસની ઉંમરે રમણલાલનું ફેસબુકમાં ખાતું ખુલ્યું… અડધા કલાકમાં રૂમાલજી ઠાકોર, ત્રીભોવન ભટ્ટ, […]

દાંપત્યજીવનના સ્વીટ 60માં વેલેન્ટાઈન ડે ઉજવવાનું ભુલશો નહીં!

દાંપત્યજીવનમાં પણ એક પછી એક વર્ષો વીતતાં જાય છે. સ્ત્રી અને પુરુષ બંને પોતપોતાની ભૂમિકામાં પરોવાતાં જાય છે. પુરુષ વ્યવસાયમાં-કારર્કિદીમાંં અને બહારની દુનિયામાં વ્યસ્ત રહે છે, તો સ્ત્રી એની પારંપરિક ગૃહિણી અને માતાની ભૂમિકામાં-ઘરસંસારમાં ખૂંપી જાય છે. હવે સંતાનો મોટાં થઈ જાય છે. ક્યારેક પરણીને કે અભ્યાસાર્થે બહાર જતાં રહે છે, ઘર ખાલી થઈ જાય […]

ડુંગરવાડીની નવીનીકરણ કરેલ તારાચંદ બંગલીનું ઉદઘાટન થયું : પરોપકારી ડોનર સુનુ બુહારીવાલાનો આભાર

31મી જાન્યુઆરી, 2021ને દિને દક્ષિણ મુંબઈના પવિત્ર ડુંગરવાડી ખાતે નવીનીકરણ કરાયેલી, સદીઓ જૂની ધનબાઈ એમ. તારાચંદ બંગલી (નીચેની બંગલી નંબર 3 અને 4) નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદાર દાતા, સુનુ બુહારીવાલા દ્વારા શક્ય બન્યું હતું, જેમણે બંગલીને ખૂબ જ જરૂરી સુધારણા માટેે દાન આપ્યું, આમ આપણા સમુદાયના મૃતદેહના અંતિમ સંસ્કાર સન્માન સાથે કરવામાં […]

સુરતના આદરીયાન પાદશાહ સાહેબની 125માં વરસની શુભ સાલગ્રેહની ઉજવણી

29મી જાન્યુઆરી, 2021માં, સુરતના આદરીયાન પાદશાહ સાહેબની 125મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી હતી. સવારે જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી. સોથી વધુ હમદિનોેએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. વડા દસ્તુરજી સાહેબની સહાયથી કાવ્યાની ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. બધા હમદીનોએ ઝંડાને સલામી આપી અને માન આપ્યું હતું. સગનની સેવ, ચાસ્ની અને લાઈટ રિફ્રેશમેન્ટ બધા ઉપસ્થિતોને […]

શિશુઓ અને આપણી શ્રદ્ધા

હાલનાં સમયમાં, યુવા યુગલો માટે પેરેંટિંગ એ એક મોટો પડકાર બની ગયો છે. કહેવત છે એક બાળકને આખુ ગામ ઉછેરે છે, તે લાંબા સમયથી આપણે ભૂલી ગયા છીએ કારણ કે આપણે બધા પરમાણુ અસ્તિત્વમાં જીવીએ છીએ. તે દિવસોમાં જ્યારે મોટા પરિવારો સાથે મળીને રહેતા હતા તે પહેલાના સમયની વાત છે. આપણી પ્રાયવસી આપણને વધુ ગમતી […]

Your Moonsign Janam Rashi This Week –
13th February – 19th February, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમારી રાશિના માલિક મંગળના મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામકાજની અંદર ધનલાભની સાથ પ્રમોશન મળવાના પણ ચાન્સ છે. જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. નવા કામ મેળવવામાં સફળ થશો. ઘરવાળાને ખુશ રાખવામાં ભાગદોડ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની […]

પારસી ગેટને બચાવવા વૈકલ્પિક કોસ્ટલ રોડ પ્રોજેકટ ડિઝાઇન સૂચિત

ફ્રી પ્રેસ જર્નલના સમાચારોમાં જણાવ્યા મુજબ, પારસી ગેટ સ્ટ્રક્ચરને સ્થળાંતરથી બચાવવાના પ્રયાસમાં સમુદાયના સભ્યોએ ચાલુ કોસ્ટલ રોડ પ્રોજેકટ માટે વૈકલ્પિક યોજનાની દરખાસ્ત કરી છે. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ અગાઉ, મરીન ડ્રાઇવ સીધાની બાહ્ય ધાર પર એક ટનલ બનાવવા માટેના સો વર્ષ જુના માળખાને સ્થળાંતર કરવાની જાહેરાત કરી હતી. નાગરિક સત્તાએ બોમ્બે પારસી પંચાયત (બી.પી.પી.) […]

બીપીપી ઉમેદવાર અનાહિતા દેસાઈએ સમુદાયના પ્રશ્ર્નોના જવાબો આપ્યા

ટ્રસ્ટી તરીકે આગામી બી.પી.પી. ચૂંટણીમાં લડવાનો અનાહિતા દેસાઈના નિર્ણયથી સમુદાયના સભ્યો માટે ખૂબ જ ઉત્તેજના, અને આનંદનો અનુભવ થયો છે, જે સમુદાય સેવાના આ ગૌરવને જોવાની રાહ જોઈ રહ્યા છે, જે આપણા સમુદાયની સર્વોચ્ચ સંસ્થાને યોગ્ય રીતે લાયક એક ટ્રસ્ટી છે. પારસી ટાઇમ્સ અગ્રણી ટ્રસ્ટી નોમિની – અનાહિતા દેસાઇ સાથે આવે છે અને તેના નિખાલસ […]

ક્રિકેટ અમ્પાયર પીલુ રિપોર્ટરનું સન્માન કરાયું!

આપણા સમુદાયના ગૌરવ, ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અમ્પાયર – પીલુ રિપોર્ટર – 25મી જાન્યુઆરી, 2021 ના રોજ ધ ક્રિકેટર્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય ક્રિકેટમાં તેમની અપવાદરૂપ અને ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. 82 વર્ષીય સજ્જન, જે 14 ટેસ્ટમાં, 22 વન ડેમાં, જેમાં 1992 ના વર્લ્ડ કપમાં 7 મેચનો સમાવેશ થાય છે, તેમાં લગભગ ત્રણ દાયકા […]

સલાડ ખાવાના ફાયદા!

ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે, કાચું ખાવું એટલે કે રાંધ્યા વગરનો ખોરાક ખાવો સારો ગણાય? સલાડ ખાવાથી શું ફાયદો થાય? તે ખાવું યોગ્ય છે? જો તમારા મનમાં પણ આવા સવાલો થઈ રહ્યા હોય, તો આજે આ લેખના મારફતથી તેના જવાબ મળી જશે. તો આવો જાણીએ આજના લેખમાં તમારા માટે શું ખાસ છે? જણાવી […]

જીવનમાં વિનમ્ર રહો!

ખૂબ જ જૂના સમયની આ વાત છે, એક ડાકુ અને એક સંત ની મૃત્યુ એક જ દિવસે થઈ ગઈ. વિધિના વિધાન કહો કે જે પરંતુ આ બંનેનો અંતિમ સંસ્કાર પણ એક જ દિવસે થયો અને આ બધું થયા પછી બંનેની આત્મા યમલોક ગઈ. યમરાજે બંનેના કર્મોના લેખા-જોખા જોઈને એ બંનેને કહ્યું કે શું તમે તમારા […]