ઉદવાડામાં પાક ઈરાનશાહ સાહેબનું નવીનીકરણ કરાયું

આપણા સમુદાયના આધ્યાત્મિક રાજા ઈરાનશાહનું તા. 14મી ડિસેમ્બર, 2021ના રોજ સમારકામ અને નવીનીકરણનું કાર્ય પૂરું કરવામાં આવ્યું હતું. માહના રોજ હોર્મુઝદ (સુપ્રમ દિવ્યતાને સમર્પિત) પર પવિત્ર અગ્નિને ફરીથી પવિત્ર કરાયેલા ગર્ભગૃહમાં ફરીથી બિરાજમાન કરવામાં આવ્યા. અમરદાદ (શાશ્ર્વતતાના દિવ્યતાને સમર્પિત). અહુરા મઝદાના આશીર્વાદ પાક ઈરાનશાહ દ્વારા સમગ્ર સમુદાય અને આ વિશ્વ પર અનંતકાળ સુધી વરસતા રહે […]

નાતાલનો સાચો અર્થ સમજવો!

બેથલહેમના એક તબેલામાં એક નાનકડા બાળકનો જન્મ થયો અને તે જ સમયે નાતાલની વાર્તા શરૂ થઈ. બાળક મોટેા થઈને પરાજાઓનો રાજાથ બન્યો, માનવતાને શીખવ્યું કે જીવન જીવવાનો એકમાત્ર રસ્તો પ્રેમ છે. પ્રેમ એ નાતાલનો વાસ્તવિક અર્થ છે. ખ્રિસ્તીના જીવનનો ખરો ઉદ્દેશ્ય પતમારા પાડોશીને તમારી જેમ પ્રેમ કરોથના સંદેશને જીવનમાં આત્મસાર કરવાનો છે. જે સાંભળશે અને […]

સુપ્રીમ કોર્ટે સુરત પારસી પંચાયતની કોવિડ પીડિતો માટે દોખ્મેનાશિનીને મંજૂરી માટેની અરજી પર નોટિસ જારી કરી

6ઠ્ઠી ડિસેમ્બર, 2021 ના રોજ સુરત પારસી પંચાયત (એસપીપી) બોર્ડ વતી હાજર રહેલા આદરણીય વકીલ ફલી એસ નરીમને પારસી સમુદાયના પદોખ્મેનાશિનીથ – પરંપરાગત પ્રથાના અધિકારને જાળવવા માટે સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ લડી ટાવર ઓફ સાયલન્સ ખાતે મૃતદેહને કુદરતના તત્વોને સોંપવાનો ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડ અને એએસ બોપન્નાની બેંચ સમક્ષ દલીલ કરતા નરીમને જણાવ્યું હતું કે […]

કરાચીમાં દિનશા બી. અવારી રોડનું ઉદ્ઘાટન થયું

4ઠ્ઠી ડિસેમ્બર, 2021 ના રોજ કરાચી સ્થિત પારસી નિવાસી બહરામ અવારીએ, સિંધના મુખ્ય પ્રધાન – સૈયદ મુરાદ અલી સાથે પાકિસ્તાનના કેમારીમાં પદિનશા બી. અવારી રોડથનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં પારસી સમુદાયના નોંધપાત્ર સભ્યો અને અન્ય સરકારી અધિકારીઓની સાથે સમગ્ર અવારી પરિવાર પણ હાજર રહ્યો હતો. દિનશો બી. અવારી માર્ગ તેના ઔદ્યોગિક વિસ્તારો અને અપ-ક્ધટ્રી આયાત […]

રતન ટાટાને આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કેન્સર કેર માટેના યોગદાન માટે એનાયત કરવામાં આવશે

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બીજી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવેલ આસામ દિવસના અવસરે જાહેરાત કરી કે રાજ્ય સરકારે ભારતના સૌથી પ્રિય અને આદરણીય ઉદ્યોગપતિ રતન ટાટાને પઆસોમ બૈભવથ એવોર્ડ – રાજ્યમાં કેન્સરની સંભાળમાં તેમના અસાધારણ યોગદાન બદલ રાજ્યનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. 2018 માં આસામ સરકાર અને ટાટા ટ્રસ્ટોએ રાજ્યમાં 19 સુવિધા […]

ઝોરાસ્ટ્રિયન લગ્નનો સાર

તહેવારોની મોસમ લગ્નની શરૂઆતની ઘોષણા કરે છે. પારસી દૃષ્ટિકોણથી લગ્ન એ જીવનની ઉજવણી છે. આપણી પ્રાર્થનાઓને સમજવા માટે આપણામાંના મોટા ભાગનાએ અનુવાદોની મદદ લેવાની જરૂર છે. લગ્ન આસ્થાપૂર્વક છે, જીવનનો એક જ વારનો અનુભવ છે અને ઘણા, ખાસ કરીને જેઓ લગ્ન કરી રહ્યા છે, તેઓ ધાર્મિક દ્રષ્ટિકોણથી તેના સારને સમજવા માંગે છે. નોશિર એચ. દાદરાવાલાએ […]

વિરલ દેસાઈ દ્વારા ઉદવાડા સ્ટેશનને ક્લાઈમેટ એક્શન, ઈકો-રિસ્ટોરેશન થીમ પર વિકસાવવામાં આવશે

સુરત સ્થિત ઉદ્યોગસાહસિક, વિરલ દેસાઈ જેઓ ગ્રીનમેન તરીકે જાણીતા છે. તેમણે ક્લાઈમેટ એક્શન અને ઈકોસિસ્ટમ રિસ્ટોરેશનની થીમ પર ઉદવાડા રેલ્વે સ્ટેશનનું પરિવર્તન અને પુન:વિકાસ કરવાનું મિશન હાથ ધર્યું છે. તેમણે તેમની એનજીઓ, પહાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનથ દ્વારા અઢી હજારથી વધુ વૃક્ષો વાવીને, પાંચસો મીટરથી વધુની લાંબી પેરાપેટ દિવાલોના નિર્માણની સાથે વૃક્ષારોપણ માટે પ્રથમ તબક્કાનું કામ […]

ઈરાનના મંત્રીએ કુર્દીસ્તાનના ઝોરોસ્ટ્રિયનોને રાહત આપવાનું વચન આપ્યું

26મી નવેમ્બર, 2021ના રોજ, ઈરાનના ઈમિગ્રેશન અને ડિસ્પ્લેસમેન્ટ મંત્રી – ઈવાન ફાયેક જાબો, કુર્દીસ્તાનના સુલેમાનીયાહ શહેરમાં ઝોરાસ્ટ્રિયન (આતેશગા) અને યેસ્ના ઝોરાસ્ટ્રિયન સંસ્થાની મુલાકાત લીધી અને ત્યાં રહેતા ઝોરાસ્ટ્રિયનોની સ્થિતિનું નજીકથી નિરીક્ષણ કર્યું. કુર્દીસ્તાન ક્ષેત્રના અવકાફ અને ધાર્મિક બાબતોના મંત્રાલયના ઝોરાસ્ટ્રિયન પ્રતિનિધિ અવત હુસમ અલ-દિનના નેતૃત્વમાં સંખ્યાબંધ ઝોરાસ્ટ્રિયનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ અશ્રવાન […]

પારસી – ગઈકાલ અને આજ!

પારસી ઇતિહાસ સ્પષ્ટપણે પૂર્વ-ઐતિહાસિક અને ઐતિહાસિકમાં વિભાજિત કરી શકાય છે. આપણે પૂર્વ-ઐતિહાસિક સમય વિશે દંતકથાઓ, અને અમુક ધાર્મિક ગ્રંથોમાંના સંદર્ભો વિશે જાણીએ છીએ. ઐતિહાસિક સમયગાળો ઈરાનના શિલાલેખમાં તેમજ ગ્રીક અને પછી આરબ ઈતિહાસકારો દ્વારા નોંધાયેલ છે. હેરોડોટસ (484-425 બીસી), પ્રાચીન ગ્રીક ઈતિહાસકાર, ધ હિસ્ટ્રીઝમાં ગ્રીકો-પર્શિયન યુદ્ધોનું વિગતવાર વર્ણન લખે છે, જ્યાં તેમણે ઐતિહાસિક ઘટનાઓની વ્યવસ્થિત […]

રતન ટાટાએ સ્ટાર્ટ-અપ ગુડફેલોનું સમર્થન કર્યું

સ્ટાર્ટ-અપ્સનું બેકઅપ લેવા માટે જાણીતા ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટાએ તાજેતરમાં બીજા સ્ટાર્ટ-અપનું સમર્થન કર્યું છે – ગુડફેલો – જે આંતર-પેઢીને મિત્રતા પ્રદાન કરે છે અને પોતાને કમ્પેનિયનશિપ કંપની કહે છે. શાંતનુ નાયડુ દ્વારા સ્થપાયેલ, જેઓ હાલમાં રતન ટાટાના વ્યવસાય સહાયક છે, ગુડફેલો હાલમાં બીટા પરીક્ષણના તબક્કામાં છે, અને છેવટે વૃદ્ધ લોકોને સાથીદારી પ્રદાન […]

આપણું વાતાવરણ: જરથોસ્તીઓનો ફાળો

2021માં વિશ્વ ધર્મની સંસદમાં ફેઝાનાનું પ્રતિનિધિત્વ કરનાર જીવનમાં જીવન કરતાં વધુ મહત્વનું બીજું કંઈ નથી. આ ફક્ત માનવ જીવનનો જ નહીં, પરંતુ તમામ જીવન સ્વરૂપોનો સંદર્ભ આપે છે; તમામ જીવોની સુખાકારી અને ભાવિ એકબીજા સાથે જોડાયેલા છે. આજે, જેને આપણે ઇકોલોજી તરીકે જાણીએ છીએ, તે હજારો વર્ષ પહેલાં આપણા પયગંબર જરથુષ્ટ્ર દ્વારા શીખવવામાં આવ્યું હતું! […]