આપણા ભુલાઈ ગયેલા સ્વતંત્રતા સેનાનીઓ!

પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, 26 જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો. આપણા ભારત દેશને આઝાદ કરવા ખબર નહીં કેટલાય લોકોએ કુરબાની આપી હશે. આપણે સ્વતંત્રતા સૈનાનીઓમાં ગાંધી બાપુ, જવાહરલાલ નેહરૂ, શાસ્ત્રીજી, દાદાભાઈ નવરોજી, ભીખાયજી […]

સુખી સંસાર!

મંમી ડેડી હસી પડયા ને બોલ્યા ઓકે પરમીશન ઈઝ ગ્રાન્ટેડ. દાનેશ તો એકદમ ખુશીનો માર્યો મંમી ડેડીને ભેટી પડયો ને બોલ્યો ઓહ મંમી ડેડી યુ આર ગ્રેટ. જ્યારે શીરાજીએ આય વાત જાણી ત્યારે એ તો ખુશીથી નાચવા લાગી કે હવે તો મને એક ફ્રેન્ડ મળી જશે. શીરીન હસીને બોલી ડાર્લીંગ એ તારી ફ્રેન્ડ નહીં પણ […]

વાપીઝે બે ભાઈઓની નવજોત કરાવી

10 મી જાન્યુઆરી, 2021માં, કામા બાગ (નાના ઓટલા) ખાતે વાપીઝ દ્વારા બે ભાઈઓ અસ્પંદિયાર અને ઔરીય નવરોઝ અટાઈની નવજોત કરવામાં આવી. યોજાયેલા કાર્યક્રમમાં પચીસ શુભેચ્છકો સાથે વાપીઝના સીઈઓ અનાહિતા દેસાઈ અને ટ્રસ્ટીઝ, ડોનર સુનુ હોશંગ બુહારીવાલા ઝેડસીબીએલના અધ્યક્ષ – હોમાય દારૂવાલ, અરનવાઝ મિસ્ત્રી અને બીપીપી ટ્રસ્ટી કેરસી રાંદેરિયાએ ભાગ લીધો હતો. ગત ડિસેમ્બરમાં 2 પારસી […]

એસઆઈઆઈએ કોવિશિલ્ડ રસીઓની પ્રથમ બેચ રવાના કરી

કોરોના વાઈરસ વિરોધી લડત સામેના નિર્ણાયક તબક્કામાં ભારતના પ્રવેશની નિશાની, રાષ્ટ્ર અને આપણા સમુદાય માટે ખરેખર ગૌરવની ક્ષણ હતી, કેમ કે 12મી જાન્યુઆર 2021ના રોજ કોવિશિલ્ડ રસીથી ભરેલી ત્રણ ટ્રક રસી રસી બનાવનાર પાસેથી એરપોર્ટ માટે રવાના કરવામાં આવી હતી. કોવિશિલ્ડ રસી ડોઝ, જે દેશના વિવિધ સ્થળો પર રોડવે અને હવાઈ માર્ગે મોકલવામાં આવ્યા, શરૂઆતમાં […]

શેહરેવર પરબ – દૈવી શક્તિ અને ધાર્મિક શક્તિની ઉજવણી

શેહરેવર (અવેસ્તાન ક્ષત્ર વૈર્ય) એ ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરનો છઠ્ઠો મહિનો છે અને અહુરા મઝદાના ‘ઇચ્છનીય પ્રભુત્વ’ નું પ્રતિનિધિત્વ કરે છે. તે ધાતુઓ અને ખનિજો પર અધ્યક્ષતા કરતા અમેશા સ્પેન્ટા છે. શેહરેવરના ગુણો અને શક્તિ છે અને શેહરેવર આ બંને ગુણોનો ઉપયોગ આ વિશ્ર્વમાં શાંતિ અને અહુરા મઝદાની ઇચ્છનીય પ્રભુત્વ લાવવા ન્યાયથી કરે છે. ‘શ્રેષ્ઠ શાસન’ માટે […]

Your Moonsign Janam Rashi This Week –
23rd January – 29th January, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. રાહુ હાલમાં તમાર દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ખોટા વિચારોથી વધુ પરેશાન થઈ જશો. પોજીટીવ વિચાર આવશે નહીં. ધનની ચિંતા વધવાથી તબિયત ખરાબ થવાના ચાન્સ છે. અંગત મિત્રો સાથ નહીં આપે. માથાના દુખાવા […]