15મી જાન્યુઆરી, 2024ના રોજ, ભારત સરકારના વિદેશ મંત્રી એસ જયશંકરે તેહરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ – ઈબ્રાહિમ રાયસી સાથેની બેઠક બાદ જાહેરાત કરી કે ભારત સરકારે રાષ્ટ્રીય શિક્ષણમાં ફારસીને નવ કલાસીકલ ભાષાઓમાંની એક તરીકે ઉમેરવાનો નિર્ણય કર્યો છે. ભારત અને ઈરાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવે છે, જે બંને રાષ્ટ્રો […]