મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. તમને નાના કામમાં પણ અડચણ આવતી રહેશે. તમારા કરેલ કામોમાં તમારા દુશ્મન નાની ભુલ ને મોટી બતાવી પરેશાન કરશે. ખાવા પીવા પર ધ્યાન આપજો. કોઈની ભલી દુવા તમને બચાવી લેશે. રાહુના પ્રકોપમાંથી બહાર આવવા પરવરદેગારનું નામ […]