મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. હાલમાં તમે નાના કામો સમય પર પુરા કરીને ધન કમાઈ લેશો. બુધ તમને ખોટા ખર્ચા કરાવશે નહીં. નાણાને બચાવી ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. ધનની કમી નહીં આવે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે. શુકનવંતી તા. 01, 02, 03, […]