કરાચીના નામાંકિત ગાયનેક – ડો. ફરીદૂન શેઠનાનું નિધન

કરાચી સ્થિત જાણીતા ગાયનેક – ડો. ફરીદૂન શેઠનાનું ટૂંક માંદગી બાદ 8મી મે, 2021ના રોજ અવસાન થયું છે. ડોકટર શેઠનાના કુટુંબમાં તેમની ધણીયાણી તથા તેમના ત્રણ પુત્રો છે. તેમના અંતિમ સંસ્કાર પ્રાર્થનાના બીજા દિવસે કરાચીના બાથ આઇલેન્ડ ખાતે, પરિવાર મુજબ કરવામાં આવ્યા હતા. તેઓએ એક નિવેદનમાં કહ્યું, પ્રવર્તમાન કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને, વ્યવસ્થા ફક્ત પરિવાર […]

બેહરામ યઝદ – આપણા તારણહાર જે દ્રુજનો નાશ કરે છે અને વિશ્વાસુને સુખ આપે છે

બેહરામ યઝદ એ એન્જલ છે જે પાક અહુરા મઝદા દ્વારા બનાવવામાં આવ્યા છે, જે વિશ્ર્વાસુ જરથોસ્તી અનુયાયીઓનું રક્ષણ કરે છે, જેઓ આપણા ભવ્ય માઝદયસ્ની જરથુસ્તી ધર્મની સૂચના અનુસાર જીવન જીવે છે. બેહરામ યઝદ એવા લોકોને આશીર્વાદ આપે છે જેઓ નિત્ય અનંત ખુશીઓ સાથે જીવન જીવે છે અને તેઓના પડકારથી બધા દુ:ખ દૂર થાય છે. બેહરામ […]

આપણી પ્રાર્થનાની શક્તિ

જીવનના રહસ્ય અંતર્ગત તે અદ્રશ્ય શક્તિ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ માણસની આરાધનાથી જન્મે છે. દરેક ધર્મ આરાધના અથવા ઉપાસનાના સાધન તરીકે અથવા નમ્રતા અને શરણાગતિને પ્રોત્સાહિત કરવા માટેના પોતાના વ્યવહાર સૂચવે છે, પરિણામે આંતરિક વિકાસ માટે જરૂરી આધ્યાત્મિક શુદ્ધિકરણ થાય છે. પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ એક ધર્મને એક એવું માધ્યમ પ્રદાન કરે છે કે જેના […]

વાપીઝનો ઓક્સિજન પ્રોજેકટ – દરેક બાગને 1 ઓક્સિજન ઘટક પ્રદાન કરવાનું લક્ષ્ય –

દરરોજ સાંભળવામાં આવતા સૌથી વધુ હૃદયસ્પર્શી સમાચાર, આ રોગચાળાના સંબંધમાં, તાત્કાલિક જરૂર પડે ત્યારે, હોસ્પિટલના પલંગ અને ઓક્સિજનની ઉપલબ્ધતાના અભાવને લીધે, ઘણા લોકો મરી રહ્યા છે. સરકાર આ તાકીદની જરૂરિયાતને પહોંચી વળવા માટે પ્રયત્નશીલ પ્રયાસ કરી રહી છે, પરંતુ હાલની પરિસ્થિતિના લીધે આપણા તરફથી પણ તાત્કાલિક પગલા ભરવા જરૂરી છે. વાપીઝ મુંબઇ શહેરમાં દરેકે દરેક […]

પારસી સમુદ સેવા ખર્ચ, રોગચાળો અને બાકી રિફંડ! ‘એક ટ્રસ્ટ – બધા લાભાર્થીઓ માટે એક નિયમ’ લાગુ કરવાની જરૂર છે

છેલ્લા કેટલાક મહિનાઓથી, હું બી.પી.પી. દ્વારા છેતરપિંડી કરૂં છું અને મારૂં વર્તન અન્યાય પૂર્ણ છે તેવા મેલ અને કોલ્સોની સંખ્યા વધી રહી છે. આ વણઉકેલાયેલા રૂ. 750/- સર્વિસ ચાર્જિસના ઇશ્યૂમાં વધારો, સમુદાયના સભ્યો, જેમણે 43 મહિના માટે વધેલી રકમ સર્વિસ ચાર્જની ચુકવણી કરી હતી, હવે જેણે ચૂકવણી કરી નથી, જેણે ચૂકવ્યું છે તે ધ્યાનમાં રાખીને, […]

માં બહુ ખોટું બોલે છે!!

સવારે જલદી ઉઠાડવા માટે છ વાગ્યા હોય તો કહે છે કે સાત વાગ્યા. રાત્રે નહાવા ન જાઉં તો કહે છે, ગંદા શરીરે સૂવાથી ખરાબ સપનાં આવે છે. તપેલીમાં શાક ઓછું હોય તો કહે છે, તું લઇ લે, મને ભૂખ નથી. માં બહુ ખોટું બોલે છે…મને મોડું થાય તો જાગ્યા કરે છે ને ઠપકો આપું તો કહે […]

પારસી ટાઇમ્સને 10મી શુભ સાલગ્રેહની શુભેચ્છાઓ!

પારસી ટાઇમ્સ ટીમ તેની 10માં વર્ષની સાલગ્રેહ પ્રસંગે આપણા કેટલાક સમુદાય દ્વારા શેર કરેલી પ્રશંસા અને તેમના પ્રોત્સાહન બદલ તેમનો આભાર! પારસી ટાઇમ્સને તેની વિશેષ 10મી વર્ષગાંઠ પર હાર્દિક અભિનંદન.   અમારા પ્રિય સમુદાયની હકારાત્મક અને મહાન સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે પીટી હંમેશાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. હું પારસી ટાઇમ્સ અને તેની સમગ્ર ટીમને ઘણી […]

મુંબઇનું પવિત્ર પારસી ગેટ 75 મિટર્સથી વિસ્થાપિત

પારસી સમુદાયના મોટા ભાગને અત્યંત નિરાશ કરનારી ઘટનાઓના બદલામાં બીએમસીએ કોસ્ટલ રોડ પ્રોજેકટ માર્ગ બનાવવા માટે મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે સદીથી જુના પવિત્ર પારસી ગેટને સ્થાનાંતરિત કર્યા છે. ટી.એન.એન. ના અહેવાલ મુજબ, ગેટનો એક આધારસ્તંભ 17 એપ્રિલ, 2021 ના રોજ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બીજા સ્તંભને ત્રણ દિવસ પછી ખસેડવામાં આવ્યો હતો. બીએમસીના અધિકારીના જણાવ્યા […]

ભૂતપૂર્વ એટર્ની જનરલ, પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી – સોલી સોરાબજીનું નિધન

અનુભવી, એડવોકેટ અને ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ, સોલી સોરાબજી, 30 મી એપ્રિલ, 2021 ના રોજ કોવિડ-19 ના લીધે 91 વર્ષની વયે, દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં નિધન પામ્યા, જ્યાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. પદ્મ વિભૂષણ પ્રાપ્તકર્તા, સોલી સોરાબજીનો જન્મ 1930માં થયો હતો અને તેમણે લગભગ સાત દાયકા સુધી કાનૂની વ્યવસાયમાં સેવા આપી હતી. તેમણે […]

હું છું તમારૂં વહાલુ પારસી ટાઈમ્સ

હું પારસી ટાઈમ્સ, મારી 10મી સાલગ્રેહમાં મારા વાંચકોનું ભાવભીનું વેલકમ! 30મી એપ્રિલ 2011માં હું અસ્ત્વિમાં આવેલું. મારા જન્મદાતા હતા કેરસી રાંદેરિયા. મારા સ્વાગત માટે પારસી ટાઈમ્સમાં કામ કરતા લોકો તૈયાર હતા. એ વખતે મારો લોગો એટલે કે માસ્ટર હેડ બનાવવમાં સરોશ દારૂવાલાએ ભરપુર રસ દેખાડેલો મને હજુ પણ યાદ છે તેવણ મારા માસ્ટર હેડ પણ […]

બનાજી લીમજી અગયારીએ 312 વર્ષની ભવ્ય ઉજવણી કરી!

21મી એપ્રિલ, 2021 ના રોજ, આદર મહીનો – આદર રોજ, બનાજી લીમજી અગિયારીએ તેની 312મી સાલગ્રેહની મુંબઈમાં ઉજવણી કરી. બનાજી લીમજી, જે એક શ્રીમંત વહાણના માલિક અને દાવર (ન્યાય વિતરક) હતા બાદમાં પારસી અંજુમનના ખજાનચી તરીકેનો દરજ્જો તેમણે મેળવ્યો હતો. તે સુરતથી સ્થળાંતર કરનાર વેપારી બનાજી લીમજી દ્વારા 1709માં બનાવવામાં આવી હતી. મુંબઈમાં બનાજી લીમજી […]