20મી ઓકટોબર, 2019ના રોજ, સુરતના શહેનશાહી આતશ બહેરામના વરસીયાજીનું નવસારી ખાતે નિધન થયું છે, જ્યાં તેમને વૃદ્ધાવસ્થાને લગતી બીમારીની સારવાર આપવામાં આવી રહી હતી. પાયદસ્ત બીજા દિવસે સવારે નવસારી ડુંગરવાડી ખાતે યોજાઈ હતી.
Latest posts by PT Reporter (see all)
- માહ બખ્તર – ચંદ્ર પર પ્રભુત્વ ધરાવતું દિવ્યત્વ - 1 March2025
- હાંસોટમાં 100 વર્ષ જૂનાપારસી પેલેસમાં લૂંટ - 1 March2025
- હૈદરાબાદની ચિનોય અગિયારીએ સાપ્તાહિક હમબંદગીના 19માં વર્ષની ઉજવણી કરી - 1 March2025