ઘણી વ્યકિતઓને જમ્યા બાદ પેટ ભારે થઈ જવાની ફરિયાદ હોય છે. સાધારણ રીતે આ ફરિયાદ હોય તો તેના માટે ખાસ કોઈ તબીબી સારવાર નથી હોતી. આ માટે કોઈ દવા નથી. પરંતુ જેને ફરિયાદ હોય છે તે એક પ્રકારની હેરાનગતિ જરૂર ભોગવે છે. આ ફરિયાદમાં એક સાવ સરળ અને સફળ ઈલાજ કરવો જોઈએ. લીંબુના રસમાં વરિયાળી પલાળી રાખવી. જમ્યા બાદ એ પલાળી રાખેલી વરીયાળી ચાવી-ચાવીને આવશ્યકતાનુસાર ખાવી. આવું નિયમીત કરવાથી ફરિયાદ મટવા લાગે છે.
Latest posts by PT Reporter (see all)
- બેહદીન પાસબાન કાર્યક્રમનું મહત્વ - 18 May2024
- ઝેડડબ્લયુએએસ વૃદ્ધાશ્રમોમાં આનંદ ફેલાવે છે - 18 May2024
- એસપીપી દ્વારા ફન સમર વેકેશન કોચિંગ કેમ્પ - 18 May2024