ઘણી વ્યકિતઓને જમ્યા બાદ પેટ ભારે થઈ જવાની ફરિયાદ હોય છે. સાધારણ રીતે આ ફરિયાદ હોય તો તેના માટે ખાસ કોઈ તબીબી સારવાર નથી હોતી. આ માટે કોઈ દવા નથી. પરંતુ જેને ફરિયાદ હોય છે તે એક પ્રકારની હેરાનગતિ જરૂર ભોગવે છે. આ ફરિયાદમાં એક સાવ સરળ અને સફળ ઈલાજ કરવો જોઈએ. લીંબુના રસમાં વરિયાળી પલાળી રાખવી. જમ્યા બાદ એ પલાળી રાખેલી વરીયાળી ચાવી-ચાવીને આવશ્યકતાનુસાર ખાવી. આવું નિયમીત કરવાથી ફરિયાદ મટવા લાગે છે.
Latest posts by PT Reporter (see all)
- દિકરી એટલે બીજી માં… - 20 April2024
- નાગપુરની બાઈ હીરાબાઈ એમ. મુલાનદરેમહેરનો ઇતિહાસ - 20 April2024
- વિશ્વ ભારતી સંસ્થાન દ્વારા રતિ વાડિયાનુંસન્માન કરવામાં આવ્યું - 20 April2024