ઝોરાસ્ટ્રિયન લગ્નનો સાર

તહેવારોની મોસમ લગ્નની શરૂઆતની ઘોષણા કરે છે. પારસી દૃષ્ટિકોણથી લગ્ન એ જીવનની ઉજવણી છે. આપણી પ્રાર્થનાઓને સમજવા માટે આપણામાંના મોટા ભાગનાએ અનુવાદોની મદદ લેવાની જરૂર છે. લગ્ન આસ્થાપૂર્વક છે, જીવનનો એક જ વારનો અનુભવ છે અને ઘણા, ખાસ કરીને જેઓ લગ્ન કરી રહ્યા છે, તેઓ ધાર્મિક દ્રષ્ટિકોણથી તેના સારને સમજવા માંગે છે. નોશિર એચ. દાદરાવાલાએ […]

વિરલ દેસાઈ દ્વારા ઉદવાડા સ્ટેશનને ક્લાઈમેટ એક્શન, ઈકો-રિસ્ટોરેશન થીમ પર વિકસાવવામાં આવશે

સુરત સ્થિત ઉદ્યોગસાહસિક, વિરલ દેસાઈ જેઓ ગ્રીનમેન તરીકે જાણીતા છે. તેમણે ક્લાઈમેટ એક્શન અને ઈકોસિસ્ટમ રિસ્ટોરેશનની થીમ પર ઉદવાડા રેલ્વે સ્ટેશનનું પરિવર્તન અને પુન:વિકાસ કરવાનું મિશન હાથ ધર્યું છે. તેમણે તેમની એનજીઓ, પહાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનથ દ્વારા અઢી હજારથી વધુ વૃક્ષો વાવીને, પાંચસો મીટરથી વધુની લાંબી પેરાપેટ દિવાલોના નિર્માણની સાથે વૃક્ષારોપણ માટે પ્રથમ તબક્કાનું કામ […]

ઈરાનના મંત્રીએ કુર્દીસ્તાનના ઝોરોસ્ટ્રિયનોને રાહત આપવાનું વચન આપ્યું

26મી નવેમ્બર, 2021ના રોજ, ઈરાનના ઈમિગ્રેશન અને ડિસ્પ્લેસમેન્ટ મંત્રી – ઈવાન ફાયેક જાબો, કુર્દીસ્તાનના સુલેમાનીયાહ શહેરમાં ઝોરાસ્ટ્રિયન (આતેશગા) અને યેસ્ના ઝોરાસ્ટ્રિયન સંસ્થાની મુલાકાત લીધી અને ત્યાં રહેતા ઝોરાસ્ટ્રિયનોની સ્થિતિનું નજીકથી નિરીક્ષણ કર્યું. કુર્દીસ્તાન ક્ષેત્રના અવકાફ અને ધાર્મિક બાબતોના મંત્રાલયના ઝોરાસ્ટ્રિયન પ્રતિનિધિ અવત હુસમ અલ-દિનના નેતૃત્વમાં સંખ્યાબંધ ઝોરાસ્ટ્રિયનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ અશ્રવાન […]

Your Moonsign Janam Rashi This Week –
11 Decemmber – 17 December 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરુની દિનદશા ચાલુ હોવાથી તમોને હાલમાં ધર્મના કામો કરવાથી ખૂબ જ શાંતિ મળશે. ધનની ચિંતા જરાબી સતાવશે. ગુરુની કૃપાથી દરેક બાબતમાં ઇનવીસીબલ હેલ્પ મલતી રહેશે. ધણી-ધણીયાણીમાં પ્રેમની લાગણી ખૂબ જ વધી જશે. જો તમે કોઈકના પ્રેમમાં હશો તો પ્રેમી કે પ્રેમીકા તરફથી […]