ક્રિસમસ ટ્રીનો ઈતિહાસ

25 ડિસેમ્બર દુનિયાભરમાં ક્રિસમસ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો ઘરની સજાવટ કરે છે અને ક્રિસમસ ટ્રી ઘરે લાવે છે. શું તમે જાણો છો કે ક્રિસમસ ટ્રીની પરંપરા ક્યાંથી શરૂ થઈ? ખ્રિસ્તી ધર્મ પહેલાનો ઈતિહાસ: ખ્રિસ્તી ધર્મ અસ્તિત્વમાં આવતાં પહેલા ઘણા સમયથી એવરગ્રીન એટલે કે આખું વર્ષ લીલા રહેતાં વૃક્ષો અને છોડનું લોકોના જીવનમાં ઘણું […]

શુક્રાનાની પ્રચંડ શક્તિ

શુક્રાના અથવા કૃતજ્ઞતા એટલે આભાર અને કૃતજ્ઞતાની માંગ છે કે આપણે પોતાની જાતમાં, બીજામાં, દુનિયામાં અને જીવનમાં સારા પર ધ્યાન કેન્દ્રિત કરીએ. અધિકૃત સંબંધો અને સારા સંબંધો ફક્ત કૃતજ્ઞતાને કારણે રચાય છે અને પોષાય છે. આપણે કંઈ પણ લીધા વિના આભાર માનીયે છીએ. આપણે સકારાત્મક માનસિક-વળાંક લઈએ, ત્યારે આપણે દરરોજ સવારે ઉઠીને (કોઈની મદદ વગર) […]

પાયોનિયર ડાન્સ માસ્ટ્રો – આસ્તાદ દેબુનું અવસાન

પદ્મશ્રી પ્રાપ્તકર્તા, આસ્તાદ દેબુ, ભારતમાં આધુનિક નૃત્યના પ્રણેતા તરીકે માનવામાં આવતા, 10મી ડિસેમ્બર, 2020 ના રોજ 73વર્ષની વયે અવસાન પામ્યા. નવેમ્બરમાં તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેઓની પાછળ તેમની બહેનો – કમલ દેબુ અને ગુલશન દેબુ છે. રોગચાળાના બંધનને કારણે માત્ર એક જ પરિવારના સભ્યો હાજર રહેવા સાથે વરલી ખાતે એક ખાનગી અંતિમ સંસ્કાર […]

આદર પુનાવાલાએ ‘એશિયન્સ ઓફ ધ યર’માં સ્થાન મેળવ્યું

વિશ્ર્વના સૌથી મોટા રસી ઉત્પાદક – સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) ના સીઇઓ આદર પુનાવાલાને તાજેતરમાં સિંગાપોરના અગ્રણી દૈનિક ધ સ્ટ્રેટસ ટાઇમ્સ દ્વારા એશિયન ઓફ ધ યર તરીકે ઓળખવામાં આવતા છ લોકોમાંના એક તરીકે નામ આપવામાં આવ્યું. આ પ્રતિષ્ઠિત માન્યતાના અન્ય પાંચ પ્રાપ્તકર્તાઓમાં ડો. રીઉચી મોરીશીતા (જાપાન), પ્રોફેસર ઉઇ એન્ગ ઇઓંગ (સિંગાપોર); ફાર્માકોના સ્થાપક અને […]

બીપીપી અનલોક 1

મુંબઈ હવે મહિનાઓથી અનલોકની સ્થિતિમાં હોવાથી અને રોજિંદા જીવનમાં સામાન્ય રીતે રોગચાળાથી બચાવવાની ફરજિયાત કલમો હોવા છતાં, સમુદાયના સભ્યો અવિરત રીતે બી.પી.પી. ટ્રસ્ટીઓ સાથે બેઠક માટે અસંખ્ય મુદ્દાઓને ઉકેલવાની રાહ જોઈ રહ્યા છે, જે મહિનાઓ સુધી રોકી રાખવામાં આવી હતી, જ્યારે શહેર લોકડાઉન હેઠળ હતું. જોકે, બીપીપી બોર્ડ દ્વારા કોઈ શારીરિક બેઠક થઈ નથી, અનલોક […]

Covid-19 Vaccination Could Start In January

Life Could Resume Normally By Oct, 2021 Says Adar Poonawalla A couple of days ago, Pune-based Serum Institute of India (SII) CEO, Adar Poonawalla said that the Covid-19 vaccination drive could likely begin in India by January 2021. SII, which is testing and manufacturing the Oxford-AstraZeneca vaccine candidate, expects to get its Emergency Use Authorisation (EUA) by the […]

Mahabanoo Mody-Kotwal And Son – Kaizaad Win 2020 National Laadli Media Award

On 15th December, 2020, celebrated actor and theatre personality – Mahabanoo Mody-Kotwal and her son – Dr. Kaizaad Kotwal’s company, Poor-Box Productions, were awarded the 2020 Laadli Media Awards For Gender Sensitivity, over an online streaming event. They received this prestigious award for their work in bringing the path-breaking play, ‘The Vagina Monologues’, to India, […]